________________
બોધપાઠ-૩૭
0 આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૨
9979
શ્રીમદ્ રાજચંદ્રદેવે જીવનનાં સત્યાવીસમાં વર્ષે અધ્યાત્મનાં સાર રૂપ છ પદનો પત્ર મુનિશ્રી લઘુરાજ સ્વામીને લખ્યો છે, જેમાં આત્માના છ પદ, જેમ કે :
૧. આત્માનું અસ્તિત્વ (હોવાપણું),
૨. આત્માનું નિયત્વ (નિત્ય હોવાપણું),
૩. આત્માનું કર્તૃત્વ (કર્તાપણું),
૪. આત્માનું ભોકતૃત્વ (ભોક્તાપણું),
૫. આત્માનો મોક્ષ (સર્વથા મુક્ત દશા),
૬. મોક્ષનો ઉપાય (પરિભ્રમણનાં અંતનો ઉપાય).
આત્માની આ છ અવસ્થાને સંક્ષેપમાં પણ ગહન ચર્ચા સરળ શૈલીથી
NAKE પ્રશાબીજ + 100 paravano