________________
(૨૬)
ચાંગ ટ્ટિસસુય
ચેગપુરુષની સાધક એવી સ` પ્રક્રિયા કરે છે. ઇત્યાદિ અનેક પ્રકારે આ ઉપમાનું ઘટમાનપણું અત્ર યથામતિ આ વિવેચનકારે વિવેચ્યુ' છે. તે વિશેષ સ્વમતિથી ચિ'તવવું.
અથવા યાગરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આઠ યાગષ્ટિરૂપ તેની આઠ પાંખડીકમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવયું જનરૂપ યાગ-કર્ણિકા છે. તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન્ આત્મા-પરબ્રહ્મ બિરાજે છે. યાગદ્યષ્ટિરૂપ લ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ યેાગ-કમલ વિકાસને પામતુ' જાય છે. એકેક યાગષ્ટિરૂપ પાંખડી ખુલતાં અનુક્રમે એકેક ચિત્તદોષ નિવૃત્ત થતા જાય છે, એકેક ગુણ વિકાસ પામતા જાય જાય છે. આમ સૉંપૂર્ણ ચેગસૃષ્ટિ વિકસતાં યાગરૂપ અષ્ટદલ આ સર્વના સંપૂર્ણ ખ્યાલ સ ંક્ષેપમાં આ વિવેચનકારે સ્વયં ખાસ મુખપૃષ્ઠ પર મૂકેલી સગ્રાહી મુખ્ય આકૃતિ પરથી આવશે. 節
યાગદૃષ્ટિ કળશ કાવ્ય વસતતિલકા
યોગરૂપ અષ્ટદલ
કમલ
છે, અને એકેક ચેાગાંગ પ્રગટતું કમલ સ’પૂર્ણ વિકાસને પામે છે. યેાજેલી આ ગ્રંથના પ્રારંભમાં
હાયે સમાધિમહિ નિષ્ઠ પરા
સુદૃષ્ટિ,
સદ્બાષ ચંદ્રતણી શાંતિ સુધા સુદૃષ્ટિ;
સેાળે કળાર્થી અહિ આતમ ચ'દ્ર ખીલે, જ્યાહ્ના સુજ્ઞાનમયમાં ય લાક ઝીલે. ૧૪૩ સર્વે વિભાવ પરભાવ શમાઈ જાય, આત્મા સ્વભાવમહિ. શુદ્ધ સદા સમાય; થાયે વિલીન મન આત્મમહિ. સદાય, એવી સમાધિ પ્રગટે પર સૌમ્યદાય. ૧૪૪ સત્ સત્યમેા જ સમયે સમયે અનંતા, વૃદ્ધિ લડે અમલ આતમ ભાવવતા; એવું અપૂર્વ અહિં શુકલ સદા સુધ્યાન, આસંગ વર્જિત અખંડ પ્રવૃદ્ધ માન જ્યાં વાસનામય મનઃ વરતે વિલીન, આત્મા થયેા નિજ સ્વરૂપ વિષે જ લીન; સવપ્રદેશમહિ. ચંદન ગંધ ન્યાયે, આત્મપ્રવૃત્તિ સહજાત્મસ્વરૂપ થાયે. ૧૪૬ આવી અસિત્રત સમી ચરણકધારા, વર્તે સદા સહજ નિરતિચારચારા; આચારથી પર સુદુષ્કરકાર તે છે, આરેાહવાનુંશુ જ આરૂઢને રહે છે? ૧૪૭ જે ચેગના પરમ શ્રૃંગ પરે ચઢયા છે, ને જે અપૂર્વ ગુણશ્રેણી પરે વધ્યા છે; તે સર્વ કલ્પોઁ અતીત જ નિર્વિકલ્પ, સામર્થ્યચેાગી જિનકલ્પ તુલે અનલ્પ. રત્નાદિ શિક્ષણની દૃષ્ટિ શિખાઉ જેવી, તેથી જૂદી તસ નિયાજન દૃષ્ટિ એવી; આચારની ત્યમ ક્રિયા પણ તે જ આંહિ, યાગીનોં અન્ય ભેદ” લેાકમાંહિ. ૧૪૯ રત્ના નિયાૐ જ્યમ રત્નવણિક્ કૃતા, નિયાજી રત્નત્રયી તેમ મુનિ
યથા
સન્યાસ ધર્માં વિનિયેગથી અત્ર યાગી, થાયે કૃતાર્થ પરમાથ સુતત્ત્વ ભાગી. ૧૫૦ સન્યાસ ધર્મ સઘળાય તણેા કરીને, ક્ષાયિક ભાવ સહુ અંતરમાં ભરીને;
સન્યાસ ધમ
પર યાગ સુનિ લહે છે, શ્રેણી અપૂર્વકરણે ગુણની વહે છે. ૧૫૧
૧૪૫
૧૪૮