SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા દૃષ્ટિ : શુકલ આત્મધ્યાન, પ્રભુનુ પિ′ડસ્થઘ્યાન (૫૬૩) થાય છે,—જેથી સત્ર નિરીહ એવા ચેગી પુરુષ શુકલ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાનને માટે પરમ ચેાગ્ય થાય છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચય ધ્યાનમાં ધ્યાવે છે, તે શુદ્ધાત્માના અનુભવ આસ્વાદી તે પરમાત્મપદને પામે છે. પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી ચંદ્રપ્રભ’-શ્રી દેવચ’દ્રુજી, "" અને આ દૃષ્ટિવાળા મહાયેગી તા યુક્ત એવા આ શુદ્ધ આત્મધ્યાનના પ્રારંભ માટે પરમ ચેાગ્ય થઈ ગયા હાય છે, કારણ કે અત્યાર સુધીની ધર્મ ધ્યાનની ઉત્કૃષ્ટ આરાધનાથી આ આત્મજ્ઞાની સભ્યષ્ટિ યાગી પુરુષ એવે શાંત, દાંત આ દૃષ્ટિમાં ને અપ્રમત્ત થઈ ગયા હૈાય છે, આત્મભાવથી એવા ભાવિતાત્મા શુકલધ્યાનની અને સ્થિતપ્રજ્ઞ આત્મારામી થઇ ગયા હેાય છે, કે તેણે શુદ્ધ આત્માના ચૈાગ્યતા ધ્યાનરૂપ શુકલધ્યાનની શ્રેણીએ ચઢવા માટે આવશ્યક ઉપયેગી એવા અપૂર્વ આત્મવીય ના-આત્મસામર્થ્ય ના અદ્ભુત સંચય કરી લીધા હાય છે, એટલે આ આત્મધ્યાની પુરુષ અપૂર્વ આત્મવીયની સ્ફુરણાથી ભાવે છે કે· અનંત ગુણુ–કમલને વિકાસ કરનાર એવા હું સૂર્ય સમાન છતાં અહા ! આ મહાલવારણ્યમાં પૂર્વે ક-વૈરિઓથી વંચિત કરાયા ! આત્મબ્રાંતિથી ઉપજેલા રાગાદિ અતુલ અધનાથી બધાયેલેા હું અનતકાળ આ દુČમ ભવ-વનમાં વિખિત થયો! હવે આજ મ્હારા રાગ–જ્વર નષ્ટ થયેા છે, આજ મ્હારી માહનિદ્રા ચાલી ગઈ છે, તેથી ધ્યાનરૂપ ખગધારાથી હું કમ શત્રુને હણી નાંખુ વળી તે ભાવે છે કે— જેના અભાવે હું સૂતા હતા, અને જેના સદ્ભાવે હું ઊઠયો છું, તે અતીન્દ્રિય અનિર્દેશ્ય સ્વસ`વેદ્ય હું છું. જે પરમાત્મા છે તે જ હું છું, જે હું છું તે પરમ છે, તેથી હું જ મ્હારાથી ઉપાસ્ય છુ, અન્ય કાઈ નહિ', એમ સ્થિતિ છે.’ નમા મુજ આમ જે આત્મભાવના ભાવે છે, તે કયાંય રાગ-દ્વેષ કરતા નથી. નમે મુજ રે ’કારણકે તે ચિંતવે છે કે- આ અચેતન × છે તે દૃશ્ય છે, ને ચેતન છે, તે અદૃશ્ય છે. તેા હું કયાં રાષ કરુ ? કયાં તેષ કરું ? એથી હું < *"अनन्तगुणराजीवबन्धुरप्यत्र वञ्चितः । अहो भवमहा कक्षे प्रागहं कर्मवैरिभिः ॥ स्वविभ्रमसमुद्भूतै रागाद्यतुलबन्धनैः । बद्धो विडम्बितः कालमनन्तं जन्मदुर्गमे ॥ अद्य रागज्जरो जीर्णो मोहनिद्राद्य निर्गता । ततः कर्मरिपुं हन्मि ध्याननिस्त्रिशधारया ।। " —શ્રી શુભચ દ્ગાચા છકૃત શ્રી જ્ઞાનાવ, +‘-શ્વેતમિનું દથમદË ચેતનું તતઃ । વામિ વ તુષ્યામિ મધ્યસ્થોડઢું માન્યતઃ ।। ′′—શ્રી સમાધિશતક,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy