SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ : અસમેહ કમ નુ' ફલ શીઘ્ર મેાક્ષ (૩૯૧) આવા શીધ્ર મેાક્ષફલ આપનારા અસમાહ કર્યાં કાને હેય છે? તે માટે અત્ર કહ્યું કે–‘ભવાતીત અગામીઓને,' એટલે સ'સારથી અતીત–પર એવા અ` પ્રત્યે ગમન કરનારાઓને, સમ્યક્ પર તત્ત્વને જાણનારા પર તત્ત્વવેદીએને આ અસમાહ કર્મી હોય છે એમ તાત્પય છે. જેને આ પર તત્ત્વની ગમ–સમજણ પડે છે, તેએ જ આ પર તત્ત્વ પ્રત્યે ગમન કરનારા હાય છે. આમ અનુક્રમે બુદ્ધિક્રિયાનુ ફૂલ સ'સાર છે, જ્ઞાનક્રિયાનુ કૂલ મુક્તિના અંગરૂપ છેપરપરાએ મુક્તિ છે, અને અસમાહ ક્રિયાનુ લ શીઘ્ર અવિલ'ખપણે માક્ષ છે, અનંતર મુક્તિ છે. “ બુદ્ધિક્રિયા ભવલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમેાહ કિક્રિયા દ્વીએજી, શીઘ્ર મુગતિલ ચ’ગ. મન૦ ત્રિવિધ મેધના સાર સ ંક્ષેપ આશયના—અભિપ્રાયના ભેદે કરીને લમાં ભેદ પડે છે. અને આશયના ભેદ રાગાદિની તરતમતાથી, તેમજ બુદ્ધિ-જ્ઞાન-અસ મેહરૂપ મેધના કારણભેદથી પડે છે. મેષ ત્રણ પ્રકારનેા હેાય છે-બુદ્ધિરૂપ, જ્ઞાનરૂપ અને અસમાહરૂપ. આ મેધના ભેદથી સ જીવાના સર્વકર્માના પ્રકારમાં ભેદ પડે છે. (૧) ઇંદ્રિયના આલંબને ઉપજતા એધ તે બુદ્ધિ' કહેવાય છે (૨) શ્રુતના-શાસ્ત્રના આધારે ઉપજતા મેધ તે ‘જ્ઞાન' કહેવાય છે. (૩) અને સદનુષ્ઠાનયુક્ત જ્ઞાન તે ‘અસમાહ' રૂપ બેષ કહેવાય છે; તે બેષ જ સર્વાંત્કૃષ્ટ હાઇ ‘ધરાજ' કહેવાય છે. જેમકેયાત્રાળુને દેખી તીથે જવાની બુદ્ધિ થાય, તે બુદ્ધિ છે; તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન, તે જ્ઞાન છે; અને તી યાત્રાની વિધિના વિજ્ઞાન પ્રમાણે તીર્થંગમન- તીથ ક્રસણ તે અસમાહુ છે. ‘આ રત્ન છે' એવું રત્નનુ સામાન્ય જાણપણું તે બુદ્ધિનું ઉદાહરણ છે; આગમ આધારે આ રત્નનું આ સ્વરૂપ છે એમ જાણવું તે જ્ઞાનનું ઉદાહરણ છે; અને તે જ્ઞાનગર્ભિતપણે જ્ઞાનથી તે રત્નનું સ્વરૂપ એળખી તે રત્નની પ્રાપ્તિ આદિ થવી તે અસમાહનુ' સમ્યક્ સાધક ઉદાહરણ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિઘ્ન, સ'પત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, અને તનસેવા તન અનુગ્રહ,—એ સદનુષ્ઠાનના લક્ષણુ છે. . -શ્રી ચેા. ૬. સ. ૪-૧૮ તેમાં (૧) પ્રાણીઓના સામાન્યપણે સર્વેધ બુદ્ધિપૂર્વðક કર્માં- ઇંદ્રિયજન્ય ખાધવાળા કર્યાં તે વિપાકવિરસ હાઇ તેનુ' ફલ પરિણામ સ`સાર છે. (૨) કુલયેાગીએના સર્વ કર્માં જ્ઞાનપૂર્વક એટલે કે શ્રુત-શાસ્રને અનુસરનારા હૈાય છે, અને શાસ્ત્રનું સામર્થ્ય અમૃત જેવુ છે, તેથી ઉત્તરાત્તર ઉત્તમ પરંપરા સાંપડે છે. માટે શાસ્ત્રાનુગામી એવા કુલયેાગીના કમ' મુક્તિના અંગરૂપ છે, પરંપરાએ મુક્તિના કારણરૂપ થઇ પડે છે. (૩) અને સ’સારાતીત
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy