SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ : છાસ્થ પનારૂપ કુતર્કનું” અસમ’જસપણું' (૩૩૯) કુતર્કના આરેા નથી ! માટે આવો ક્રુત સર્વથા અસમજસ, અયેાગ્ય, અનુચિત છે, ઢંગધડા વિનાના-ઠામઠેકાણા વિનાના છે, એમ તાત્પ છે. અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુ જોગીજને તેના સથા દૂરથી પરિત્યાગ કરવો યાગ્ય છે. ★ આ જ અને વિશેષથી કહી દેખાડવા કહે છે— ears: क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च । safoeनधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ॥ ९३ ॥ એથૉ જલ સન્નિધાનમાં, અનલ ભીંજવે વાહુ ! સન્નિધાનમાં અનલના, જલ ઉપજાવે દાહ; એમ તેડુ બન્ને તણા, તથા સ્વભાવે થાય; એમ. કોઇ વાઢિ થકી, જ્યારે કથન કરાય; ૯૩. અર્થ :—એટલા માટે પાણીની હાજરીમાં અગ્નિ ભીજવે છે, ને અગ્નિની હાજરીમાં પાણી દઝાડે છે, એમ તે બન્નેના તેવા સ્વભાવપાને લીધે થાય છે, એવુ કાઇથી જ્યારે કથવામાં આવે ત્યારે— વિવેચન ઉપરમાં કહેલી વાતને વિશેષથી કહી દેખાડે છે:–પ્રસ્તુત વસ્તુસ્વભાવ અર્વાષ્ટિછદ્મસ્થને ગાચર નથી, છદ્મસ્થ તે સ્વભાવને યથા જાણી શકતેા નથી. એટલા માટે જ અગ્નિ, પાણીની સનિધિમાં—નિકટ હાજરીમાં, ભીજવે છે; અથવા પાણી, અગ્નિની સ`નિધિમાં—નિકટ હાજરીમાં દઝાડે છે; કારણ કે અગ્નિને તે પાણીના તેવો તેવો સ્વભાવ છે,--એમ કેાઇ વાદી જ્યારે દલીલ કરે છે. ત્યારે શું? તેનું અનુસંધાન નીચેના લેાકમાં કહ્યું છે. અગ્નિને અસલ સ્વભાવ ઉષ્ણ છે, અને તેથી દઝાય છે એમ આખાલવૃદ્ધ સ કોઈ જાણે છે, છતાં કુતર્ક કરનારા કહેશે કે–અગ્નિના સ્વભાવ ભીંજવવાને છે, કારણ કે અગ્નિ પાણીની હાજરીમાં ભીજવે છે, ઉષ્ણુ જલ ભીંજવે છે, એ પ્રત્યક્ષ દેખાય છે. વૃત્તિ:—કારણ કે અધિકૃત–પ્રસ્તુત સ્વભાવ અર્વાંગદાયર-દ્મથની દષ્ટિને ગાચર નથી, તો એથી કરીને, એ કારણથી, અગ્નિ: ફૈતિ—અગ્નિ ભીંજવે છે; પ્રત્યક્ષ વિરોધના પરિહાર અથે કહ્યું. કે-લમ્બુલન્નૌ–જલની સનિધિમાં, નિકટ હાજરીમાં. વૃતિ વાસ્તુ-અથવા પાણી દઝાડે છે. પ્રતીતિખાધા નથી એટલા માટે કહ્યું કે-નિયંનિધી-અગ્નિની સંનિધિમાં (અગ્નિની નિકટ હાજરીમાં) આ એમ કેમ છે? તે માટે કહ્યું-સત્સ્વામાવ્યાત્તો:-તે ખન્નેના તે સ્વાભાવપણાને લીધે. અગ્નિના તે પાણીના તેવા સ્વભાવ છે તેથી કરીને, ઉત્તે-પરવાદીથી કહેવામાં આવ્યેા, એમ એમ જ્યારે ક્રાઇ પરવાદી કહે છે. ત્યારે—
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy