SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ દોમાષ્ટિ : અનિધાસ ગત વિકલ્પ, તેના યાજક કુતર્ક (૩૩૩) અન્ય જીવોના ઉપકારને અર્થે ખચવી એજ ઉચિત છે. પાતાના શરીરને તે પેાતાનાથી અને તેટલી પર સેવા કાર્યમાં અણુ કરે, પેાતાના મનને તે પરહિતચિંતાના કાર્યમાં બ્યાગૃત કરે, પેાતાના વચનને તે પરતું ભલું થાય એવા સત્ પ્રયેાજનમાં પ્રયુક્ત કરે, પેાતાના ધનને તે દીન-દુઃખીના દુ:ખદલનમાં વિનિયોજિત કરે, અને જનકલ્યાણના ઉત્કર્ષ રૂપ સેવાકામાં પેાતાના મના ફાળા આપે, કારણ કે સતજનેાની વિભૂતિઓ પરોપકારાર્થ હાય છે. ‘પત્રાય સાં ત્રિમૂર્તયઃ ।' અને આવું જે પરાપકાર કૃત્ય છે તે પરિશુદ્ધ ’ અર્થાત્ સર્વથા શુદ્ધ હોવુ' જેઈએ. એટલે આમાં ખીજા જીવને ઉપઘાત ન થાય, એકના ભાગે ખીજાને ઉપકાર ન થાય, એ ખાસ જોવું જોઇએ. કોઈ પણ જીવને કંઇપણુ દુ:ખકિલામણા ઉપજાવ્યા વિના જે કરવામાં આવે તે જ પરિશુદ્ધ પરાપકાર છે. તેમજ આ પાપકાર કૃત્યમાં આ લાક-પરલેાક સંબંધી કઇ પણ ફ્લૂ અપેક્ષા ન જ હોવી જોઇએ, પરોપકાર કૃત્ય સથા નિષ્કામ જ હેવુ જોઇએ, અને તા જ તે ‘ પરિશુદ્ધ' ગણાય. 6 * તન,મન, ધનથી પાપકાર ★ કુતર્કની અસારતા જ બતાવવા માટે કહે છે अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् । તદ્યોગનાત્મચેષ ત મિનેન તત્ ॥૧૦॥ અવિદ્યાસંગત પ્રાય તે, હાય વિકલ્પ તમામ; તસ યાજકજ કુતર્ક આ, તેથી એવું શું કામ ? ૯૦ અ:—ઘણું કરીને સવેય વિકલ્પે અવિદ્યાસંયુક્ત હાય છે, અને તે વિકલ્પના ચેાજનરૂપ આ કુતક છે. તેથી કરીને આ કુતર્કથી શું? વિવેચન “ જહાં કલપના જલપના, તહાં માના દુઃખ છાંય; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઇ.”—શ્રીમદ્ રાજચંદ્રજી સર્વથ વિકલપે–શવિકલ્પે તે અવિકલ્પા પ્રાયે કરીને અવિદ્યાસંગત હોય વૃત્તિ:-નિવાસંતાઃ—મવિદ્યાસંગત, જ્ઞાનાવરણીય આદિથી સંપૃક્ત-સયુક્ત, યે-પ્રાયે, માહુલ્યથી, વિસ્ત્વા: સર્વ ત્ર-વિકલ્પે સર્વેષ,—શવિકા, અને અર્થવિકલ્પ, ચ-કારણ કે, તોજ્ઞનામ -અને તેને યાજનાત્મક, તે વિકલ્પના યાજનાત્મક, ત્ત્ત:-આ,- ગામમ-પાયસ આદિ વિકલ્પ કરવાવડે કરીને, 1:- કુતક –ક્ત-લક્ષણવાળા છે. મિનેન—તેથી કરીને એનાથી શું? એનું શું કામ છે ? કંઇ નહિ', એમ અથ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy