________________
૩૯
પણું હેાય છે, અથવા જ્ઞાનના અજીણુ રૂપ-અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે. અત મેહ છૂટયો નથી, ‘સકલ જગત્ તે એઠવતુ અથવા સ્વપ્ન સમાન ં જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, છતાં ઉન્મત્તની જેમ ‘વાચાજ્ઞાન ” દાખવે છે કે ‘હમ તેા જ્ઞાની હૈ, અધેલા જ નહિં તે મુક્ત કૈસે હાવે ?' તેમજ કૃત્રિમતા, દાંભિકત,દ્વિ દોષ પણ ઉપજે છે. ઇત્યાદિ પ્રકારે અનેક દોષની ઉપપત્તિ એકલા નિરાલખન અધ્યાત્મચિંતનમાં સંભવે છે. પણ ભગક્તિના આલખનથી તેવા કેઇ પણ દેષની સભાવના નથી હૈતી, અને આત્મા સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરેાહણ કરતા જાય છે.
“ સ્વરૂપ આકાંક્ષી મહાત્માએએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિને હેતુ જાણ્યા છે. ક્ષીણમેહ ગુણુસ્થાનક પંત તે સ્વરૂપ ચિ'તના જીવને પ્રખળ અવલ'બન છે. × ×× વળી માત્ર એક્યુ. અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને જ્યામાહ ઉપજાવે છે; ઘણા જીવાને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારિપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલ'ખનથી ભક્તિપ્રધાન દૃષ્ટિ ચાય છે, અને અધ્યાત્મ દૃષ્ટિ ગૌણુ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારપણુ અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશાખળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણૅને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષા ઉત્પન્ન થતા નથી. અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અર્જુ‘તાદિના સ્વરૂપ-ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છૅ. '' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૨, (૭૫૩)
મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રવચનસારમાં કહ્યું છે કે જે ભગવાન અહુ 'તનુ સ્વરૂપ, દ્રષ્ય, ગુણુ અને પર્યાયથી જાણે, તે પેાતાના આત્માનુ સ્વરૂપ જાણે અને તેને નિશ્ચયે કરીને મેહ નાશ પામે ' એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માગે ચઢતાં ઉક્ત દેષરૂપ પતનસ્થાને ( Pi:-fails ) નથી હાતા. ભક્તિપ્રધાનપણે વતાં ૦૧ અનુક્રમે ઉચ્ચ ઉચ્ચ ધ્યાત્મ ગુરુસ્થાના સ્પર્શતા જાય છે, વ્યક્ત ગુણીના ગુણુચાખથી ‘ સડુજ ' અધ્યાત્મ દશા પ્રગટે છે, અને છેવટે પૂર્ણ આત્મશુવિકાસને પામે છે. આમ · પુષ્ટ નિમિત્તે ' રૂપ પ્રભુનુ અાલખન-ધ્યાન આત્માને સ્વરૂપા હણ કરવાને સુગમ ને એબ્ડ ઉપાય છે, રાજમાગ છે. વાટ દીવાની ઉપાસના કરતાં પોતે દીવે બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પેતે ઉપાસ્ય બને છે. તમે મુજ! મે મહા ગીતા નદઘનજીએ ગાયેલી પરન ધન્ય દશા પ્રાપ્ત થાય છે. પોતે આત્મનન કરી પરમાત્મા બને છે, જેમ ઝાડ પેાતાને મથીને
મુજ !' એવી અથવા આત્મા પેતે અગ્નિ
* ધ મિત્ર વાનનુંરામ્ય મા પો મલે છાંદરાઃ ।
ઘી ચોપાય ભિના અતિ લાદી ।”—શ્રી પૂજ્યપાદ સ્વામી