________________
તાશષ્ટિ : સારાંશ-યોગદૃષ્ટિ કળશ કાવ્ય
(૨૯૫)
“ શાસ્ત્ર ઘણા મતિ થાડલી....મન॰ શિષ્ટ કહે તે પ્રમાણ રે....મન૦
સુયશ લહે એ ભાવથી....મન॰ મ કરે જૂઠ કાણુ રે....મન”—ચાગ॰ સજ્ઝાય-૨-૫ 瓿
તારાદૃષ્ટિ સારાંશ
આ તારાદષ્ટિમાં—
(૧) દર્શીન, છાણાના અગ્નિકણુ જેવું મંદ વીય-સ્થિતિવાળુ. હાય. (૨) ચેાગતું ખીજુ અંગ નિયમ હોય. (૩) ઉદ્વેગ નામના બીજા ચિત્તદોષના ત્યાગ હાય. (૪) જિજ્ઞાસા નામને ખીજો ગુણુ પ્રગટે.
તે ઉપરાંત આ ગુણુસમૂહ પણ હાય-(૧) યાગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (ર) શુદ્ધ યાગીએ પ્રત્યે બહુમાન, તેએનેા યથાશક્તિ ઉપચાર. તેથી હિતેાદય, ક્ષુદ્ર ઉપદ્રહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ. (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણુહીનતાથી ખેદ ત્રાસ. (૭) ભવવૈરાગ્ય–સ'સારથી છૂટવાની કામના. (૮) સત્ પુરુષની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચયૅ. (૯) શિષ્ટ કહે તે પ્રમાણુ’ એવી ભાવના, સ્વછંદ ત્યાગ.
તારાદષ્ટિનું' કોષ્ટક ૫
ઢાષત્યાગ
ગુણપ્રાપ્તિ
ઉદ્વેગ ત્યાગ જિજ્ઞાસા
( અનુદ્દેગ )
દર્શન
છાણાના
અગ્નિકણ
જેવુ
ચાગાંગ
નિયમ
ખીજા' ગુણસમૂહ
{ યમકથાપ્રીતિ, યોગીજન પ્રતિ
{
સંમતતા, ભવભય પલાયન,
ઉચિત આચરણ, અનુચિત અનાચરણુ
...ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, નિજ ગુણહાનિથી ખેદ.
{ ભવવૈરાગ્ય, શિષ્ટપ્રમાણતા.
品
ચાગષ્ટિ કળશ કાવ્ય —: મદાકાંતા :તારામાંહી પ્રથમ કરતાં દૃષ્ટિ ખૂલ્યે વધારે, ચેાગી 'ચું દરશન કઈ ગામયાગ્નિ શુ ધારે; સત્શ્રદ્ધાથી ચુત શ્રુતપથે તે સદા સચરે છે,
મુમુક્ષુ તે સિંહશિશુ સમે મેક્ષમાગે ચરે છે.
૩૧.