________________
(૧૭૪)
યોગષ્ટિસમુચ્ચય
અવ‘ચકપ્રાપ્તિ, અવચક્રપ્રાપ્તિથી શુભ નિમિત્તને સર્યાગ, અને તેથી કરીને ચાગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણપરપરા છે.
*
અને આ બધુય છેલ્લા પુદ્ગલાવત્તમાં, અપૂર્વ' એવા છેલ્લા યથાપ્રવૃત્ત કરણમાં ઉપજે છે,-કે જ્યારે ભાવમલની અલ્પતા હાય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યા હાય છે. આ છેલ્લુ' યથાપ્રવૃત્તકર અપૂર્વ કચ્છુના લીધે ખરેખર ! પરમાંથી અપૂર્વ જ છે. આવી આ મિત્રા ષ્ટિમાં । શબ્દના ખરેખરા અથ પ્રમાણે, મુખ્ય એવું પહેલુ· ગુણસ્થાનક વર્તે છે. મિત્રાદષ્ટિનું કાષ્ટક-૪
નિકટપણાને ‘ગુણસ્થાન ’
દ્રુનયાગાંગ
તૃણુઅગ્નિ યમ જેવું મ
ઢાષ ગુણ ત્યાગ પ્રાપ્તિ
અખેદ
અદ્વેષ
યોગખીજગ્રહણ પ્રાપ્તિક્રમ સમય
| (૧) જિન ભક્તિ ભાવમલઅલ્પતા છેલ્લા (૨) સદ્ગુરુસેવા, ↓
સંતને પ્રણામાદિ ↓ અવહેંચક પ્રાપ્તિ
(૩) ભવ ઉદ્વેગ
(૪) દ્રવ્ય અભિ
ગ્રહપાલન
(૫) સિદ્ધાંતના લેખનાદિ,બીજ કથાનુ` માન્ય
પશુ,
ભાવ
મુખ્ય
પુ.૫૦માં એવું પહેલું
છેલ્લા
યથા પ્ર૦
↓
૩. માં
શુભ નિમિત્ત ત્ર થિભેદ
'
નિકટ
ઉપાદેય ચાગખીજ આદિ હાય ત્યારે
品
યોગદૃષ્ટિ કળશ કાવ્ય —: સદાકાંતા :
મિત્રામાંહી તૃણ અગનિશે। મેધ તા મદ્ય દીસે, આંખું ઝાંખુ' દરશન થતું. માત્ર ચાખ્ખા ન ભાસે; તાયે શ્રદ્ધા શ્રુત પ્રતિ ધરી ચેગિ આ ભક્તિભાવે,
મુક્તિમાર્ગે ગમન કરવા તીવ્ર ઇચ્છા ધરાવે. ૧૫. મિત્રામાંહી પ્રથમ કરીને ચેાગ સન્મિત્ર મૈત્રી,
નિવૈરી આ સકલ જીવની સાથ સાધે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્વા કૃત્યે,
ગુણસ્થાનક
ને અદ્વેષી કદી પણ કરે દ્વેષ ના કાઈ પ્રત્યે ૧૬.
ગુણસ્થાનક ( ખરેખરૂં
યથાથ
ગુણુઠાણું )