SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૪) યોગષ્ટિસમુચ્ચય અવ‘ચકપ્રાપ્તિ, અવચક્રપ્રાપ્તિથી શુભ નિમિત્તને સર્યાગ, અને તેથી કરીને ચાગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણપરપરા છે. * અને આ બધુય છેલ્લા પુદ્ગલાવત્તમાં, અપૂર્વ' એવા છેલ્લા યથાપ્રવૃત્ત કરણમાં ઉપજે છે,-કે જ્યારે ભાવમલની અલ્પતા હાય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યા હાય છે. આ છેલ્લુ' યથાપ્રવૃત્તકર અપૂર્વ કચ્છુના લીધે ખરેખર ! પરમાંથી અપૂર્વ જ છે. આવી આ મિત્રા ષ્ટિમાં । શબ્દના ખરેખરા અથ પ્રમાણે, મુખ્ય એવું પહેલુ· ગુણસ્થાનક વર્તે છે. મિત્રાદષ્ટિનું કાષ્ટક-૪ નિકટપણાને ‘ગુણસ્થાન ’ દ્રુનયાગાંગ તૃણુઅગ્નિ યમ જેવું મ ઢાષ ગુણ ત્યાગ પ્રાપ્તિ અખેદ અદ્વેષ યોગખીજગ્રહણ પ્રાપ્તિક્રમ સમય | (૧) જિન ભક્તિ ભાવમલઅલ્પતા છેલ્લા (૨) સદ્ગુરુસેવા, ↓ સંતને પ્રણામાદિ ↓ અવહેંચક પ્રાપ્તિ (૩) ભવ ઉદ્વેગ (૪) દ્રવ્ય અભિ ગ્રહપાલન (૫) સિદ્ધાંતના લેખનાદિ,બીજ કથાનુ` માન્ય પશુ, ભાવ મુખ્ય પુ.૫૦માં એવું પહેલું છેલ્લા યથા પ્ર૦ ↓ ૩. માં શુભ નિમિત્ત ત્ર થિભેદ ' નિકટ ઉપાદેય ચાગખીજ આદિ હાય ત્યારે 品 યોગદૃષ્ટિ કળશ કાવ્ય —: સદાકાંતા : મિત્રામાંહી તૃણ અગનિશે। મેધ તા મદ્ય દીસે, આંખું ઝાંખુ' દરશન થતું. માત્ર ચાખ્ખા ન ભાસે; તાયે શ્રદ્ધા શ્રુત પ્રતિ ધરી ચેગિ આ ભક્તિભાવે, મુક્તિમાર્ગે ગમન કરવા તીવ્ર ઇચ્છા ધરાવે. ૧૫. મિત્રામાંહી પ્રથમ કરીને ચેાગ સન્મિત્ર મૈત્રી, નિવૈરી આ સકલ જીવની સાથ સાધે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્વા કૃત્યે, ગુણસ્થાનક ને અદ્વેષી કદી પણ કરે દ્વેષ ના કાઈ પ્રત્યે ૧૬. ગુણસ્થાનક ( ખરેખરૂં યથાથ ગુણુઠાણું )
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy