________________
સંદર્ભસૂચિ 1. वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः
कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः । यश्चारु - चारण - कराम्बुजचश्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।। અર્થ : કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે; જેઓ ચારણોના-ચારણ ઋષિધારી મહામુનિઓનાં સુંદર હસ્તકમળોના ભ્રમર હતા, અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પરકોનાથી વંદ્ય નથી? (ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ) ........ઢોઇડન્ટો યતીન્દ્રઃ || २जोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यग्जयितुं यतीशः । रज:पदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।।
વિંધ્યગિરિ-શિલાલેખ અર્થ : યતીશ્વર (શ્રી કુંદકુંદદેવ) રજ:સ્થાન - ભૂમિતળને છોડીને ચાર આગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું સમજું છું કે તેઓશ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતા હતા. (અંદરમાં તેઓ રાગાદિક મળથી તેમજ બહારમાં ધૂળથી અસ્પષ્ટ હતા.) પૃ. ૧૭ “શ્રી સમયસાર, અનુવાદક પં. હિંમતલાલ શાહ
આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
૩૯