SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જ વાત કરી છે – સીન જ્ઞાન ચારિત્રા િમોક્ષમi T.શા તત્ત્વાર્થસૂત્ર અર્થ : સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર એ ત્રણેની અભેદ એકતા એ જ મોક્ષમાર્ગ છે. આ જ વાત દિગંબરાચાર્ય કુંદકુંદદેવે ‘સમયસાર'માં કહી છે કે સર્વે અરિહંત ભગવંતોએ સેવેલો સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂ૫ અર્થાત્ શુદ્ધ રત્નત્રયરૂપ એક જ મોક્ષમાર્ગ છે જે જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલો છે અને જિનાગમોમાં આપેલો છે. जीवादीसदीसद्दहणं सम्मत्तं ते सिमधिगमो णाणं । રાતિપરિહરા વરઘાં પુણો ટુ મોભવપક્ષો પાઉ૫લા સમયસાર અર્થ : “જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યકત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે. અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. આ જ મોક્ષનો માર્ગ છે. આચાર્ય કુંદકુંદદેવ એમના બીજા ગ્રંથ નિયમસાર'માં કહે છે – આત્માને આત્મામાં જોડવો તે યોગ છે. विवरीयाभिणिवेसं परिक्ता जोण्हकहियतच्चेसु । નો સુંગદ્ધિ અપાઈ નિમાવો તો દવે ગોગો રૂપા નિયમસાર અર્થ : વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે તેનો નિજ ભાવ તે યોગ છે. “જેણે મિથ્યાત્વના પોષક એવા કુદેવ આદિનો આદર છોડી સાચા દેવ, ગુરુ તથા જિનેશ્વર ભગવંતે કહેલ તત્ત્વો પર શ્રદ્ધા કરી છે, નવ તત્ત્વો જાણીને શુદ્ધ આત્મા જ આદરણીય છે એવી નિ:શંકપણે શ્રદ્ધા કરી છે, તે નવ તત્ત્વોને યથાર્થપણે જાણી, નિર્વિકલ્પ ઉપયોગનું કારણ એવા નિજ આત્મામાં આત્માને જોડે છે, એકાગ્ર થાય છે તેનો નિજ ભાવ તે યોગ છે, અર્થાત્ સમ્યક્ દર્શનજ્ઞાન-ચારિત્ર છે.” (૪) મુક્ષ ગોયUTIો, ગોળો સવ્યો વિ થવીવીપ / ૨ાા યોગવિંશિકા અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy