SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પ્રાણાયામ ઉપયોગી છે એમ જણાવીને પ્રાણાયામનું વર્ણન કર્યું છેप्राणायामस्तत:कैश्चित् आश्रितो ध्यानसिद्धये । शवयो नेतरथा कर्तु मन:पवननिर्जयः ।।५.१।। યોગશાસ્ત્ર, પંચમ પ્રકાશ 3. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પણ આ જન્મમરણરૂપ બંધનથી મુક્ત થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે આ સમત્વભાવને જ મહત્ત્વ આપે છે. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः । जन्मबन्धवनिर्मुक्ताः पद गच्छन्यनामयम् ।।२.५१।। સમવં યો ૩વ્યરે ૨.૪૮ 4. ‘તત્ત્વાર્થસૂત્રમાં પૂ. ઉમાસ્વાતિજીએ લખ્યું છે - मैत्री - प्रमोद - कारुण्य - माध्यस्थ्यानि સત્વIfધ - વિ@યમાનાવિનયેy I૭.દ્દા તત્વાર્થસૂત્ર અર્થ : મહાવ્રતોને સ્થિર રાખવા સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યસ્થ ભાવ રાખવો જોઈએ. એવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિ ષોડશક' ગ્રંથના ત્રીજા ધર્મલક્ષણ ષોડશકમાં ધર્મની પ્રાપ્તિ માટે કહે છે – तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ।।३.१०।। षोडशक 5. અનાબાધ - પીડારહિત 6. અનામય - દ્રવ્ય, ભાવ રોગથી રહિત ૧૪૬ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy