SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૧. ૨. ૪. ૩. સંસાર ભાવના - આ જીવ અનાદિ કાળથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ આ ચા૨ ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરી અનંતા દુ :ખ સહન કરે છે. આ સંસાર દુઃખરૂપ છે. ૫. ૬. સંદર્ભસૂચિ અનિત્ય ભાવના - કુટુંબ, પૈસો, ઘર, શરીર વગેરે પદાર્થોની અનિત્યતાનું ચિંતન ક૨વું એ અનિત્ય ભાવના છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે. ૭. અશરણ ભાવના - સંસારમાં હું અશરણ છું. રોગાદિનું દુ:ખ કે અન્ય કોઈ આપત્તિ આવે ત્યારે પૈસો કે સંબંધીઓ કોઈ આ જીવને એ દુ :ખથી બચાવવા સમર્થ નથી થતા. એકત્વ ભાવના - આ સંસારચક્રના ભવભ્રમણમાં પોતે એકલો જ છે અને પોતાનાં શુભાશુભ કર્મોનું ફળ પોતે એકલો જ ભોગવે છે. પોતાના સ્વજન તેનાં કર્મોનાં ફળને વહેંચીને લઈ શકતા નથી. એવી રીતે નિ:સંગ ભાવ આવે છે. અન્યત્વ ભાવના - પોતાના આત્મા સિવાય બીજા બધા જડ, ચેતન પદાર્થો પોતાથી ભિન્ન છે. જ અશ્િચ ભાવના - જે શરીર પોતાને આટલું પ્રિય છે એ જ શરીરમાં મળ, મૂત્ર, મેલ, લોહી, શ્લેષ્મ વગેરે અશુચિ ભરેલી છે. માટે આ શરી૨ ૫૨ રાગ ક૨વા જેવો નથી. આસવ ભાવના - આસવ એટલે કર્મોનું આવવું. આસ્રવનું સ્વરૂપ, આસ્રવનાં કારણો અને આસ્રવથી થતાં દુ :ખોનો વિચા૨ ક૨વો તે આસવ ભાવના. ૮. સંવ૨ભાવના - આસવનો નિરોધ એટલે કર્મોને આત્મામાં આવતાં રોકવાં એ સંવ૨ છે. સંવરનું સ્વરૂપ, સંવરના હેતુઓ અને સંવ૨થી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન 22
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy