________________
1.
૧.
૨.
૪.
૩. સંસાર ભાવના - આ જીવ અનાદિ કાળથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ આ ચા૨ ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરી અનંતા દુ :ખ સહન કરે છે. આ સંસાર દુઃખરૂપ છે.
૫.
૬.
સંદર્ભસૂચિ
અનિત્ય ભાવના - કુટુંબ, પૈસો, ઘર, શરીર વગેરે પદાર્થોની અનિત્યતાનું ચિંતન ક૨વું એ અનિત્ય ભાવના છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે.
૭.
અશરણ ભાવના - સંસારમાં હું અશરણ છું. રોગાદિનું દુ:ખ કે અન્ય કોઈ આપત્તિ આવે ત્યારે પૈસો કે સંબંધીઓ કોઈ આ જીવને એ દુ :ખથી બચાવવા સમર્થ નથી થતા.
એકત્વ ભાવના - આ સંસારચક્રના ભવભ્રમણમાં પોતે એકલો જ છે અને પોતાનાં શુભાશુભ કર્મોનું ફળ પોતે એકલો જ ભોગવે છે. પોતાના સ્વજન તેનાં કર્મોનાં ફળને વહેંચીને લઈ શકતા નથી. એવી રીતે નિ:સંગ ભાવ આવે છે.
અન્યત્વ ભાવના - પોતાના આત્મા સિવાય બીજા બધા જડ, ચેતન પદાર્થો પોતાથી ભિન્ન છે.
જ
અશ્િચ ભાવના - જે શરીર પોતાને આટલું પ્રિય છે એ જ શરીરમાં મળ, મૂત્ર, મેલ, લોહી, શ્લેષ્મ વગેરે અશુચિ ભરેલી છે. માટે આ શરી૨ ૫૨ રાગ ક૨વા જેવો નથી.
આસવ ભાવના - આસવ એટલે કર્મોનું આવવું. આસ્રવનું સ્વરૂપ, આસ્રવનાં કારણો અને આસ્રવથી થતાં દુ :ખોનો વિચા૨ ક૨વો તે
આસવ ભાવના.
૮. સંવ૨ભાવના - આસવનો નિરોધ એટલે કર્મોને આત્મામાં આવતાં રોકવાં એ સંવ૨ છે. સંવરનું સ્વરૂપ, સંવરના હેતુઓ અને સંવ૨થી
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
22