________________ ક અનુભવનું તારણ કાઢી બનાવ્યો આદર્શ વ્યવહાર અમારે પહેલા વાઈફ સાથે મતભેદ બહુ પડતો’ તો. કારણ અણસમજણ હતી ને ! પણ એ બધા અનુભવ પરથી બહુ વિચારી વિચારીને શોધખોળ કરેલી, કે આ મતભેદમાં નર્યું દુઃખ જ છે. પછી તારણ કાઢી નાખ્યું, કે આપણી ભૂલ થાય છે આ તો. આવી ભૂલ કેમ ચાલે ? ઘરના માણસને દુઃખ કેમ દેવાય ? આ ભૂલ આપણને ન શોભે. છેવટે પાંત્રીસ વર્ષની ઉંમરે મેં મતભેદવાળી લાઈફ પૂરી કરી નાખી. પછી મતભેદ જ નથી પડ્યો અમારે કોઈ દિવસ. 'હું તો આ બોલું છું ને, એ પ્રમાણે જ લાઈફમાં વર્તેલો છું. કારણ કે મેં આ હિસાબ ખોળી કાઢેલો. આમાં ખોટ શું, નફો શું, એમ ખોળી ખોળીને આગળ ચાલેલો છું. - દાદાશ્રી TEN 978-93-875 220 9789387551226 જો આપ ન Printed in India dadabhagwan.org Price 150