________________
૨૦૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
હિરાબા : હોવે, થતો હશે ? નીરુમા : દાદા કરે તો? હીરાબા દાદા કરે તે ચાલે, મારે ના ચાલે.
નીરુમા (દાદાને) : મેં કહ્યું, દાદા કરે તો ? તો કહે, ‘દાદા કરે તો ચાલે, પણ મારે ના કરાય.”
દાદાશ્રી: અમે ના કરીએ. આવા દેવી જેવા માણસ, કશું કહેવાતું હશે ?