________________
વિદ્યાભ્યાસ અને વકીલાત શાવકશા : તે પછી ક્યારે વિલાયત ગયા ? ગોકુલ : ૧૯૧૦માં ઑગસ્ટ મહિનામાં. ૧૯૧૨માં ભણીગણીને પરીક્ષા
પાસ પણ કરી પહેલે નંબરે.
શાવર્કશા
: શાહબાશ.
અવાજ
શાવકશા
: વિલાયતમાં એમના ભણતર દરમિયાન કંઈ જાણવા જેવું
હોય તે આપ કહોને. : લેઓ ! આ તો વીંટી આપી કલ્લી કારવાની વાત કરોચ
તમે, અમે બી વરી વિલાયતનું પાદર કેદાડે જોયેલું. ચાલો, એ બાબત કોઈ બીજાને પૂછી જો, અમે તો ભાઈ ચાલિયા. અમારે પન હજી ખોદાઈજીના દરબારમાં ઘણું બનવાનું બાકી છે. જો બાઈ બાઈ !
ગોકુલ
શાવકશા
નવભારતના ભાગ્યવિધાતા કરતાં બહુ સતાવે. ઇતરાજ અને અદેખાઈ. તે પહેલી શરત વલ્લભભાઈની એમ કે વિઠ્ઠલભાઈને હવે હેરાન-પરેશાન કરવા નહીં. કબૂલ. બીજી બાઈ ગાદી ઉપરથી દાવો ઉઠાવી લે. કબૂલ, પણ કેસ પાછો કેમ ખેંચાય – તો પેલા ઉઘાડા પડે. વલ્લભભાઈ કહે એ તમારું કામ. આખરે, પેલા છોકરાને એનાં સાચાં મા-બાપને હવાલે કરવામાં આવ્યો. પેલું છે મહિનાનું છોકરું થયું તે મરી ગયું એમ બાઈએ જાહેર કર્યું, એટલે ગાદીવારસ ન હોવાને કારણે કેસ પાછો ખેંચાયો,
અને કૉરટની આબરૂ રહી. : વલ્લભભાઈને મને લાગે છે તે સમયથી જ રાજારજવાડા
સામે ખોફ. : બનવા જોગ છે. ચાલો, હવે અમને રૂખસદ. ભણતરની
વાતોમાં આ વકીલાતની વાતો કાં કરાવી ? : વલ્લભભાઈ સાહેબ, હજી તો વિદ્યાભ્યાસ કરે છે, વકીલનું
કરતાં છતાં એમને બારિસ્ટરનું ભણવા હજી તો વિલાયતમાં વિદ્યાભ્યાસ કરવા જવાના છે. : હા, તે એ જવાના હતા, પણ એમણે અરજી કરેલી, એના
જવાબમાં તેડું આવ્યું, તેમાં બન્ને ભાઈઓની સહી સરખી. : સહી સરખી એટલે ? : વિ. જે. પટેલ. તે મોટાભાઈ વિઠ્ઠલભાઈએ સહી કરી,
ફોરમ મોકલી દીધું અને નાનાભાઈને કહ્યું કે, તે પછી જજે .
હું મોટો છું, તે મને બૅરિસ્ટર થઈ આવવા દે. : એ બી ઠીક. : અને વિઠ્ઠલભાઈની ગેરહાજરી દરમિયાન વલ્લભભાઈએ
મોટાભાઈના કુટુંબની ભારે દેખભાલ પણ કરી.
અવાજ
ગોકુલ
શાવકશા ગોકુલ
શાવર્કશા ગોકુલ