________________
૧૮૯૪, જૂન
૧૮૯૫
૧૮૯૫, સપ્ટેમ્બર
૧૮૯૫
૧૮૯૬, ઑગસ્ટ
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " ૧૮૮૬, ડિસેમ્બર : શત્રુંજય તીર્થ પર લૉર્ડ રેને માનપત્ર આપવામાં આવ્યું.
માનપત્રનું વાચન વીરચંદ ગાંધીએ કર્યું. ૧૮૮૬-૮૭ : મક્ષીજી તીર્થ સંબંધી ઝઘડાનો નિકાલ તથા કાવી તીર્થના
વિવાદનો સુખદ ઉકેલ લાવ્યા. ૧૮૮૯
: દસમા સૈકામાં થયેલા શ્રી શુભચંદ્રાચાર્ય વિરચિત
‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથનાં ધ્યાન વિશેનાં પ્રકરણોનો અનુવાદ ૧૮૯૦
પિતાશ્રી રાઘવજીભાઈના સ્વર્ગવાસ. પિતાની આજ્ઞા મારી પાછળ રડવું નહીં, ભોંયે ઉતારવો નહીં. સ્મશાનમાં અળગણ પાણીએ નાહવું નહીં. મરણ ખર્ચ
કરવો નહીં.’ વગેરેનો અમલ કર્યો. ૧૮૯૧
બેડમ સાહેબે સમેતશિખર પર ચરબીના કારખાના સંબંધમાં આપેલા જવાબ પછી હાઇકોર્ટમાં અપીલ થઈ ત્યારે કલકત્તા ગયા. બંગાળી ભાષા શીખ્યા અને એતિહાસિક દસ્તાવેજો રજૂ કરી ‘આ તીર્થ જૈનોનું છે?
એવો ચુકાદો મેળવ્યો. ૧૮૯૩, જૂન
: પૂ. આત્મારામજી મહારાજ ચિકા વિશ્વધર્મ પરિષદમાં
જઈ શકે એમ ન હોવાથી મુંબઈના જૈન સંઘે શ્રી વીરચંદ ગાંધીને મોકલવા સર્વાનુમતે ઠરાવ કર્યો, સાથે
એક માણસ મદદ માટે આપવાનું પણ ઠરાવ્યું. ૧૮૯૩, ઑગસ્ટ : સ્ટીમર ‘આસામ’ મારફત અમેરિકા તરફ પ્રયાણ. ૧૮૯૩, સપ્ટેમ્બર : ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મની રજૂઆત
અને ૧૮૯૪, ૨૫ સપ્ટેમ્બર : રોજ હિંદુ ધર્મ પરના પ્રહારનો સૌજન્યપૂર્ણ પ્રત્યુત્તર. ૧૮૯૩-૯૫
: (૧) અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જૈન ધર્મ વિશે
પ્રવચનો, ‘સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ફિલૉસોફી”ની સ્થાપના દ્વારા હિંદુ, બૌદ્ધ, જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાનો. (૨) ચિકાગોમાં “An Unknown Life of Jesus Christ'નું પ્રકાશન.
114
પરિશિષ્ટ : ૧ - (૩) લંડન આવ્યા. લૉર્ડ રેના પ્રમુખસ્થાને યોજેલ સભામાં ભારતીય તત્ત્વજ્ઞાન વિશે વ્યાખ્યાન.
અનનોન લાઇફ ઓફ જિસસ ક્રાઇસ્ટ' નામના નિકોલસ નોટોવિચના પુસ્તકનો ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં
અનુવાદ. : સ્વદેશાગમન. આર્યસમાજ, બુદ્ધિવર્ધક સભા વગેરે
સંસ્થાઓના ઉપક્રમે પ્રવચનો આપ્યાં. ‘હેમચંદ્રાચાર્ય
વર્ગ ની સ્થાપના. : અજમેરમાં ભરાયેલા ‘ધર્મ મહોત્સવમાં જૈન ધર્મના
પ્રતિનિધિ. : પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં મુંબઈના
પ્રતિનિધિ તરીકે હાજરી આપી. : તા. ૨૮ના રોજ શેઠ પ્રેમચંદ રાયચંદના પ્રમુખસ્થાને
માનપત્ર. અમેરિકાથી નિમંત્રણ મળતાં ધર્મપત્ની સાથે તા. ૨૧ના રોજ ફરી અમેરિકી તરફ પ્રયાણ. ભારતમાં દુકાળ પડ્યાના સમાચાર મળતાં અમેરિકામાં ‘દુષ્કાળ રાહત સમિતિ'ની સ્થાપના. રૂ. ૪૦,000 રોકડા અને અનાજ ભરેલા વહાણની ભારત તરફ રવાનગી. : શત્રુંજય કેસ સંબંધમાં ઇંગ્લેન્ડ ગયા. : અમેરિકામાંથી ભારતમાં પુનરાગમન. : પુત્ર સાથે બ્રિટનના પ્રવાસે. : આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાનું
પ્રતિનિધિત્વ, જસ્ટિસ ગોવિંદ રાનડેના પ્રમુખસ્થાને
શ્રી માંગરોળ જૈન સંગીત મંડળી તરફથી માનપત્ર. : સ્વદેશાગમન. : ૩૭ વર્ષની ઉંમરે દેહવિલય.
૧૮૯૬
૧૮૯૭ ૧૮૯૮, ૧૨ ઑગસ્ટ ૧૮૯૮, ૨૪ ડિસેમ્બર ૧૮૯૯, ૨૩ સપ્ટે.
૧૯૦૧, જુલાઈ ૧૯૦૧, ૭ ઑગસ્ટ
-
lis
—