________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
પરિશિષ્ટ : ૧ વીરચંદ રાઘવજી ગાંધી
જીવનરેખા
જન્મ
निबंधसमाप्तिः जीयादीरजिनेश्वरोऽसुखहरः कल्याणकंदांबुदः मिथ्यात्वप्रतिघातनैकतरणि सम्यक्त्वरत्नप्रदः । यद्दाचो विलसं तिभारतमहीमध्येऽस्खलत्योनघा: सर्वत्र प्रवरप्रभावकलिता: पीयूषतोप्युत्तमाः ।।
પિતા માતા ઈ. સ. ૧૮૭૨-૭૩
૧૮૩૯ ૧૮૮૦
अनुष्टुप् वृत्तम् श्रीयशोविजयं नौमि वाचकेन्द्रशिरोमणिं । पुराजातमिदानीं च मया गुरुतया श्रितं ।।
૧૮૮૦
૧૮૮૪
श्रीमद्यशोविजयस्तुतिः जयंतु बाचकेंद्रस्य गिरः पीयूषदूषका: यथा जयंति वीरस्य जिनेशस्य गिरौनघाः । को जैनमर्मवित्पूर्णः कोऽध्यात्मज्ञानिवृत्तम् प्रश्नद्वये श्रुते विज़ा वदतां वरवाचकं ।।
: તા. ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪ શ્રાવણ વદ ૮, વિ. સં.
૧૯૨૦ : શ્રી રાઘવજી તેજપાળ ગાંધી : શ્રી માનબાઈ રાઘવજી ગાંધી : મહુવાના હેડમાસ્તર અને ઇન્સ્પેક્ટરની ભલામણથી
હાઇસ્કૂલના અભ્યાસ માટે સહકુટુંબ ભાવનગર. : લગ્નગ્રંથિથી જોડાયા. : મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ભાવનગરની આફ્લેડ
હાઇસ્કૂલમાંથી પસાર. ગોહિલવાડ જિલ્લામાં પ્રથમ - સર જશવંતસિંહજી સ્કોલરશિપ મેળવી. ઉચ્ચ અભ્યાસ માટે સહકુટુંબ મુંબઈ આવ્યા. એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઓનર્સ)ની પદવી. જૈન સમાજ માંથી પ્રથમ સ્નાતક. શ્રી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી તરીકે સર્વાનુમતે વરણી. જાહેર જીવનના શ્રીગણેશ. શત્રુંજય કેસ સંબંધમાં જુબાનીઓ લઈ એમણે મુંબઈ, અમદાવાદ, પૂના વગેરે સ્થળોએ અરજી કરી ગવર્નર સાહેબને મળી ઇન્કવાયરીનો હુકમ મેળવ્યો. મેસર્સ લિટલ, સ્મિથ, ફ્રેઅર ઍન્ડ નિકોલસન, સરકારી
સોલિસિટર્સની પેઢીમાં આર્ટિકલ્ડ ક્લાર્ક તરીકે જોડાયા. : શત્રુંજય પર યાત્રાએ જનારને આપવો પડતો મૂંડકાવેરો
બંધ થયો. એ કેસમાં કર્નલ વોટ્સન અને મુંબઈના ગવર્નર લૉર્ડ રને મળી, સમજાવી ચુકાદો તરફેણમાં
આણ્યો. : ‘રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ'નું પ્રકાશન
- li3
૧૮૮૪
૧૮૮૫
૧૮૮૫-૮૬
૧૮૮૬, એપ્રિલ
૧૮૮૬
ii2