________________
આ
વ
કા
૨
પ્રસ્તુત ગ્રન્થ “ધાતુ પારાયણમ ” સંસ્કૃત વ્યાકરણના ઉચ્ચ અભ્યાસીઓ માટે આશીર્વાદ રૂપ બનશે એમાં શક નથી. સંસ્કૃત વ્યાકરણના મારા વર્ષોના અધ્યાપનના આધારે હું કહી શકું કે, વ્યાકરણના અધ્યાપન પછી આ ગ્રન્થનું અધ્યાપન અધ્યાપકોએ અવશ્ય કરાવવું જોઈએ. તેમ થવાથી વિદ્યાર્થીએ કરેલ સંસ્કૃત વ્યાકરણનું અવગાહન વધુ ઊંડું બનશે.
- દરેક સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાના અધ્યાપકોને મારો દ્રઢ અનુરોધ છે કે, તેઓ પિતાની પાઠશાળામાં અભ્યાસીઓને પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરાવે જ.
' દેસાઇવાસ,
રાધનપુર . વાયા-પાલનપુર તા. ૨૦-૭-૭૮
પર માણેકલાલ હરગોવનદાસ સેનેથા,
(સાહિત્યશાસ્ત્રી) અધ્યાપક, શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી સંસકૃત-પ્રાકૃત પાઠશાળા-રાધનપુર,
:
29