________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસતિએ
...૩૮
..૩૯
ઈસ્ય અવસરિ ઇસ્યઈ અવસરિ નયરી સાવથી પાસ જિણેસર અણુમિ કેસિ૩૩નામિ ગણહાર પત્તઉ પંચસયાં સિઉં પરિવરિઉ ભવિયાય પડિહ રત્ત, ઉત્તર-પૂરવ કુણુ વચિ કઠગ નામિ સુવન્ન સમસર્યા કેસી તિહાં જગા ભણુઈ ધનધન.
જિમ સહિકાઈ કોયલ ટહુકે – એ હાલ મેહ અકાલિ ગયણિ૩૪ જિમ ગાજી આવિઉ માસ વસંત વિરાજી,
જિમ તરૂઅર ગુણ મહમહઈ એ, જિમે ઘર-આંગણિ સુરતરુ ફલીલ દક્ષણ શંખ જિસિઉ જન મિલીફ
તિમ કેસી ગુરુ ગહગઈ એ. ચઉદ – પૂરવ –ધર ગુરુ ચઉનાણ૩૫ પરમ પyતા૩૬ પુહુતા જાણી
ભવીયણ હરખ ઘણુ ધરઈ એ, નરનારી સહુ વંદણિ ચાલઈ એક અસવાર થયા મનિષ માહઈ
એક પાલા નર સંચરઈ એ. ભારણિ પાર (લિ) લોક () અટાલ મલિઉં મહાજન બાલગોપાલ
એક જાવઈ આવઈ વલીય, ઈણિ અવસરિ મહિતુ સદ્ નિરખઈ કુતિગ શબદ સુણિ મન હરખાઈ
અમૃતલિ કિસઉ ફલીય. ઇમહોત્સવ કઈ યક્ષ-પૂજણ, સમ્યગ સયલ નહી મુઝ બુઝણું
તવ સેવક પૂછg બહુ ય.
...૪૦
• . ૪૧
For Private and Personal Use Only