________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદેશી રાજાને રાસ
•..૪
•..૪૩
•..૪૪
તેણઈ સયલ સુણેવી વાત કેસી ગણધર નામ વિખ્યાત
તિણિ કારણિ વંદઈ સહુય. ઈણિ પરિ સેવકની સુણી વાણી, કરઈ સજઈ ઊલટ આણી,
પથદલરથ યેવર ગુડીય, ચાલિઉ ચતુર નિપુણ-મતિ મહિતુ, હરબિઉ મુનિમંડલિ તિહાં પુહુતુ,
વંદઈ ઉપશમરસિ ચડીય. પરમાણુંદ લહી થિઉ ધામી, ત્રિણિ પ્રદક્ષિણ દિઈ સિર નામી,
ધન ધન દિવસ સફલ ગઈ એ, સહિજસુંદર કહઈ હરખવિચાર, કહિતા કિમઈ ન લાભાઈ પાર,
શ્રી જિનવયણ સદા સુણઈ એ. દસ દષ્ટાંતહ૩૮ લહીયે જ સારુ, મહીયાં માણસ ભવ મ મ હારુ,
પંચ મહાવ્રત આદરઈ એ. ત્રિકરણ સિઉં સંયમ પ્રતિપાલુ, સૂધી જીવદયા સંભાલું,
સાત વ્યસન સદ પરિહરુ એ. ધરમી શ્રાવનાં વ્રત બાર, નિસિભોજન કરવું ન લગાર,
શ્રી જિનઆણ વહઉ ખરીય. સમકિત (સંત) સહિત સુણી જિનધમ, બારહ સક્ષમ લાધા મર્મ,
ભમરકુમર થિઉ સંવરીય. મૂકી આલસ ઊઠીઉ હેલાં, શ્રાવકધરમ ગ્રહિક તિણિ વેલા,
શાસનિ સેહ ચડાવઉ એ
••.૪૫
For Private and Personal Use Only