________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
પરદેશી રાજને રાશ અને ૬૪મી કડાને ક્રમ બદલાઈ ગયો છે. એક જ ક્રમાંક એકથી વધારે વાર પણ લખાયા છે. દરેક પ્રતમાં પાનાની બંને બાજુ હાંસિયા રાખ્યા છે અને ઉપરનીચે જગ્યા છોડેલી છે. પત્રના વચલા ભાગમાં સુશોભન કરેલું હોય છે.
ગ પ્રતમાં સને બદલે શે (સાંભલિયેશભલિયે, ૧૬૬) તે ક્યારેક શની જગ્યાએ સ (શુભ સુભ, ૩) લખ્યો છે અને કેટલાક અક્ષરો લખવાના પણ રહી ગયા છે.
ખ પ્રતમાં અક્ષરબૂકમને દોષ વારંવાર થયું છે ત્યાં અક્ષર ઉપર આડી લીટી ( ) ની નિશાની કરી છે અથવા તે અક્ષર ઉપર , રના આંકડા લખીને કમ સૂચવ્યું છે, જેમ કે ઝલકઈ-ઝકલ (૧) અને નગર-નરગ (૭૪). આ પ્રતમાં કેટલાક અક્ષરો વધારાના પણ લખાઈ ગયા છે, ત્યાં વધારાને અક્ષર કાઢી નાખવાનું સૂચવવા તે અક્ષર ઉપર ઊભી લીટી (')ની નિશાની કરી છે, જેમ કે જાતી – જાણતી (૧૮૦).
મહત્વના પાઠફેર પાછીપમાં સેંધ્યા છે, પણ ઈ–ઈ–ય (વરતિ–વરતઈ, કરિ–કરિય-કરછ); ઉ–અઉ (થયુ-થયઉ, પૂતળુ–પૂતલઉ); ધ —ધર્મ (૧); ઇક-એક (૧૯); દિદ્ધઉ–દિધઉ (૩૭); મિલિઉં–મલૂ (૪૧) જેવા અનેક પાઠભેદો હંમેશાં સેંધ્યા નથી. ષ નો ખ કર્યો છે અને કહિયે, કરિયો જેવા ક્રિયાપદના આજ્ઞાર્થરૂપમાં યનો જ કર્યો છે. કેટલાક પાઠ અસ્પષ્ટ પણ જણાયા છે ત્યાં પ્રશ્નાર્થચિહન મૂકયું છે.
કથાસાર : તાંબિકા નામે નગરીમાં પરદેશી રાજા રાજ્ય કરતે હતે. આ રાજા અધમી અને શુભાશુભ કર્મના ફળને નહિ માનનાર હતું. તે અન્યાયી હત અને પ્રજા ઉપર ખૂબ જુલમ કરતે હતે. ભેગવિલાસ એ જ તેના જીવનનું મુખ્ય ધ્યેય હતું. તેની પત્નીનું નામ રવિકતા અને પુત્રનું નામ સૂર્યકાન્ત (સૂરકત) હતું. મંત્રીઓમાં મુગટ સમાન નેનો મંત્રી ચિત્રસાર ખૂબ બુદ્ધિશાળી, સર્વ રીતે નિપુણ હતા.
પરદેશી રાજાને શ્રાવતિ નગરીના રાજા જિતશત્રુ સાથે મિત્રાચારી હતી. એક સમયે પરદેશી રાજાએ મૂલ્યવાન નજરાણા સાથે ચિત્રસાર મંત્રીને જિતશત્રુ પાસે મોકલે. મંત્રી પોતાના માણસ સાથે શ્રાવસ્તિ નગરીમાં પહોંચે અને રાજાને ભેટસોગાદો આપી. જિતશત્રુ રાજાએ પણ ચિત્રસારનો ખૂબ આદરસત્કાર કર્યો અને પિતાના રાજ્યમાં રહેવાની સુંદર સગવડ આપી.
For Private and Personal Use Only