________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી માતાને છંદ
•....૧૦
હંશગામની હંશી તીતલ રમેં મેહણવેલ. કરો કમલમેલ સજલસરે તપે તપે કુંડલ કાંન સોહે સોપન વાન, બેઠિ શુલ ધ્યાન પ્ર (?) માણે. સેવ સેવે સારદાય, શિયલ સંપતી થાય, દાલીપાતીક જાય કવિચિતણું. શિર સેહે સિંદૂર શી રાતા નીરમલ નખ. હસતી કમલમુખ રમલી ચડે. કર ધરે મધુરી વિણું વાજે સર ઝિણું ના દેસુ ગૂલિણ ગયણ ગડે રણઝણે તબલ તાલ સુણે સુસર ઢાલ, જપેઇતી જયમાલ રયણદણ. તું હી તોતલા ત્રીપૂરા તારી ચાંમુડા ચશઠ નારી, તું હી જ બાલ ક્યારી વિઘનહરી સુર સેવે કમલ જોડીસ્તા ક (2) ન મેડી
ગણિ છપ્પન કેડી ધક રી તુંહી અંબા અંબીક ઠામ, કાલીય કેયલી કામ મોટું મેહણ નાંમ મનહરણ. પૂજૂ' પુજુ પાઉ લાઉ ક્વલીય ચતુરભુજ, બાંધુ શકીધુ જ પ્રેમ ધરે. એક ધરું તાહેરું ધ્યાન, માગું એતલું માન, વાધે સુજસવાન તેમ કરે આઈ આ અમૃતઠાણ,
શી ય મ કરે તાણ હિઈ શુમતી આણ કવીત્ત ભણું. કલશ સ તી વિશે સહુ કેય, સકતી વિણ પુિ ન ચલે સકતી કરે ધન વૃદ્ધ.
...૧૨
For Private and Personal Use Only