________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી માતાને છંદ
| શ્રી સરદાયન્મઃ | શશિકનિકરસ જલમરાલમારુઢ સરસ્થતીદેવી, વિચરતી કવિજન રુદએ રુદયે સંસારભયહારિણી. શ્રુત પદ્રવહણિ દદાચ ધનધણ ન () અનાભરણ, સકલ સમીહીતકરણે દેવીસમરણ નરાવરણ. હસ્તકમલ પુસ્તકપીણું સેહે ઝાંણનાંણુ ગુણ લીણાં, અપઈ લિવિલાસ સાદેવી શરતી જયતુ. બ્રહ્મણિ બ્રહ્મસુતા / જગદંબા ત્રિલોચના ત્રિપુરા, આદિ ભવાની માતા તૂ ત્રાતા તારુણિ તુરણિ. વો લીલા ગુણ લ (3) કર દયા દેવી ભ ય નિધિ સેક હરે હરસિધિ કીતી કરું હું માયા પર સિધી.
અથ છંદ ચંદાવદની તુ મૃગલોમણિ તું સુકમાલ જસી જલપાઈણિ, તુ પયમલ ભમર ગજગમણિ સાર કરે સેવિકની સામણિ. હરીહરબંબ પૂરંદર દેવા કરજોડી નિત્ય માગુ સેવા, ભગતી મુગતી દેજ્યો સુભ લક્ષણ મૂઢમતીને કરે વીચક્ષણ. ત્રિભુવનતરણ રૌ તે મંડપ વશ કરવા જગી તૂ મેહન, જ૫ રવીશશી મંડલ કુંડલ કીધા તાશમશી મુગતાફલ ચીધ્યા. ઘમ ઘમ ઘૂઘર ઘમઘમતી ઝાંઝર રમઝિમ રણઝણકતી, કરચૂડી રણકત કદીયે તુહિ સીણગાર કિયે સવીઉપે.
છેદ ચાલ ઊર્થે ઊમતીને હાર જિૌ જબૂકે તાર, કિ સેલ શિણગાર વિવિહારે
For Private and Personal Use Only