________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
•..૨૯૪
.૨૯૫
કવિ સહજસુંદરની રાસકૃતિએ એક દિવસિ મંડાણિ જાત્ર, વાજિ ભુલ નાચિ પાત્ર જોતાં વિસ પડિ હલકું, આવિવું કટક તણું ઝાલ.
...૨૯૩ નાસી ભીલ દસે દસિ ગયા માંડી કોય ન ઉભા રહ્યા, જે વિસઈ મુ વિટિક ખાખરે, ધાડી વહી પડી ભાંખ રે. ઉભુ એક રહીક માહતમા દેખી તાસ ઠરિક આતમા ' કરઈ વખાણ સદા તે સુખી જે નર જાલિ પડિ તે દુખી. સયર કેમલ સૂધુ લહી કરઈ વીયાવચઈ ઊભુ રહી, ભાવ ધરી ભૂપતિ પાલીક લાભિ આધુ
ચાલીઉ. રાય તણી રાણી એક ભલી જે કુતાર થકી નીકલી, દિલ કામારથ મ કરુ ઢીલ યાચઈ પણિ નવિ ચૂકઈ ભીલ. આબલિ પર્વત પાછલિ હાક ભૂલિ વાટિ ચઢિહ જિમ છક, મૂઝિક જાલ પડિઉ કોલીફ ભાગાં પ્રાણ પડિ કેલી. ...૨૯૮ સાધુ વાવણની પરમાણિ તે તું રયણકુમાર ગુણ જાંણિ, પૂરવ પ્રેમ તણઈ રસિ ભરી રાણી તે નારી અવતરી. ...૨૯૯ ભગતિ દાસી હતી ઘરિ જેહ સૂકુ છવ મરી થઉ તેહ,
••૨૯૬
•••૨૯
For Private and Personal Use Only