________________
“અહો! શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૯૪
શીધ્રબોધ ભાગ ૧ થી ૫
: દ્રવ્ય સહાયક:
શ્રી નીતિસૂરિજી સમુદાયના પૂ. આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની
પૂ. સા. શ્રી વિશ્વપૂર્ણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી વિનીતપૂર્ણાશ્રીજી મ.ની પ્રેરણાથી
શ્રી અભિનંદન સ્વામી જૈન સંઘ,
જય-પ્રેમ સોસાયટી, શાહીબાગ શ્રાવિકા ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૧
ઈ. ૨૦૧૫