SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેાઘાત અંગે એક સંસ્કૃત ષધ અને એને અર્થ, પ્રત્યેક રાગની છ છ રાગિણીન નામને સમતાં છ છ સંસ્કૃત પડ્યો અને એકેક રાગના આઠ આઠ પુત્રાન આધેભારે ઉલ્લેખ કરી ૬ + ૩૬ + ૪૫ = ૯૦ ભેદને નિર્દેશ છે. રાગના આકાર અને એતાં ચિત્રામણાતા વૈભારે અત્ર નિર્દેશ છે. ૨૦. કેટલીક જૈન પદ્યાત્મક રચનાએનાં શીર્ષકમાં રાગ કે રાગિણી ઉલ્લેખ કહેવાય છે. આવા ઉલ્લેખા કયા રે અત્રે એ કંઇ કર કૃતિને અંગે છે તે બાબત કામે સવંશે દર્શાવી જગૃતી નથી એ ખતને પ્રયાસ કરાવે રે. રાગેા અને રાગિણીઓનાં જે નામે મેં પૃ, ૩૬-૩૭માં દાંગ્યાં છે તેની ચકાસણી કરવા માટે મારી પાસે અત્ર કાઇ સાધન નથી. એથી કાર્ય હું તજજ્ઞોને સાદર ભાવું છું. મહાવીરરાગમાલા ત્યાદ્રિ મહાવીરરાગમાલા' ઉત્તમસાગરના શિષ્ય ન્યાયસાગરે વિ.સ. ૧૯૯૫માં રચી છે. એમાં ૩૬ રગના ઉલ્લેખ છે. આકૃતિમાંથી જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨, ૪ ૫૪૪)માં ઉદ્ધરણે અપાયાં છે જ્યારે એના ભા. ૩, ખંડ ૨ના પુ. ૨૦૯૯માં “ રાગમાલા ( નં. ૧૬૪૦ ) શતિસ્તત્ર ૩૦ કડીનું ' એવા નિર્દેશપૂર્વક ભાગ સામેના ઉલ્લેખ છે. સકલયન્ને વાસુપૂજન-પુણ્યપ્રકાશ-રાસ તેમ જ સાધુવનના ટી એ ખતેતે અંગે વિવિધ રાગેષને નિર્દેશ કર્યો છે. દેશીઓ દેશી’ અનેક ચૂંક શબ્દ છે. એના સાત અર્થ સાવ શૂ ો (પૃ. ૩૨૪)માં અપાયા છે. છેલ્લા બે અર્થ નીચે મુજબ છે :~~
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy