SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ " સંગીત, નૃત્ય અને નાસ્ત્ર - સંગીતસમયસાર (લ. વિ. સં. ૧૩૮૦)- આ અભયચન્દ્રના શિષ મહાદેવના શિષ્ય દિગંબર પાચ એ છે. એ નવ અધિકરણમાં વિભક્ત છે. એમાં નાદ, વનિ, સ્થાયી, રાગ, વાઘ. અભિનય, તાલ, પ્રસ્તાર અને આધ્યાગ એમ વિવિધ બાબતો અપાઈ છે. આ કૃતિ વિ. સં. ૧૩૮૦ના અરસામાં રચાયાનું અનુમનાય છે. એમાં પ્રતાપ, દિગંબર અને શંકર એ ત્રણ ગ્રન્યકારને અને સાથે સાથે ભેજ, સોમેશ્વર અને પરમર્દી એ ત્રણ નૃપતિઓને ઉલ્લેખ છે. પ્રસ્તુત કૃતિને પરિચય “જૈન સિદ્ધાંત ભાસ્કર” (ભા. ૯, એ. ૨ અને ભા. ૧૦, . ૧૦)માં અપાય છે. પાર્ધચન્દ્ર જગદેવમલે ઈ. સ ૧૧૩૮થી ઇ. સ. ૧૧૫ના ગાળામાં રચાયેલા સંગીતચૂડામણિને ઉપયોગ કર્યાનું મનાય છે. સંગીત દ્વાર (અ. ૩, ભલે. ૨૩)માં જે ચૂડામણિને ઉલ્લેખ છે તે આ જ ચૂડામણિ હશે. સંગીતે પનિષદુની અનુપલબ્ધિ – રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે વિ. સં. ૧૭૮૦માં સંગીત પનિષદ્ નામને ગ્રન્થ એ હતે એમ સંગીતે નષસારોદ્ધારની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે પરંતુ એની એક હાથપથી અદ્યાપિ તો મળી આવી નથી. સંગીતપનિષત્સારિદ્વાર – આ રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે સંગીતપનિષદુના સારરૂપે વિ સં. ૧૪૦૬માં રમે છે. ૧ જિ. ર૦ કે, (વિ. ૧, પૃ. ૪૦૯ માં પાશ્વદેવનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં કહ્યું છે કે સંગીતરત્નાકર તે જ સંગીતસમયસાર હશે. ૨ કર્તાના મતે દસ છે. ૩ આ કૃતિ “ગાયકવાડ પૌત્ય પ્રસ્થમાલા”માં ૧૩૧ તરીકે સને ૧૯૬૧માં પ્રકાશિત કરાઈ છે. ૪ આને સંગીતસારોદ્ધાર, સંગીત પનિષત્કાર તેમ જ સંગીતે પનિષદગ્રન્થસારોદ્ધાર પણ કહે છે. -
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy