________________
જૈન ઉલેખે અને ગ્રન્થ
આષાઢ જોયું તે દિવ્ય પ્રભાવને લઈને એ જોવામાં એ આચાર્ય ભૂખ, તરસ અને સમયને પણ જાણી શક્યા નહિ. આ હકીકત પાઈયટીકા (ભા. ૧)માં લગભગ અક્ષરશઃ જોવાય છે.
દેવસૂરિની ગીત-બડકપૂર્વકની રસિકની રચના અને એમનું મૃત્ય- પ્રભાચન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવકચરિતમાં આઠમાં શૃંગ તરીકે “વૃદ્ધવાદી” દેવસૂરિનું ચરિત્ર આલેખ્યું છે. એમાં પૃ. ૬૦માં એવો ઉલ્લેખ છે કે એ સૂરિ ભૃગુકચ્છ ભરૂચ)ની પાસે આવતાં ગોવાળાના કહેવાથી એમણે ભમી ભમીને તાલ સાથે મેળ મળે તેમ તાળીઓ પાડી તરત જ પ્રાકૃતમાં નિમ્નલિખિત રાસક રએ અને એઓ એ રસક એ ગોવાળોને સુપરિચિત ગીતના હેબડકાપૂર્વક મોટેથી બોલ્યા :
નવિ મારિઆઈ નવિ ચેરિઅઈ, પરદારહ અણુ નિવારિઆઇ
વાહ વિ થવં દઈઅઇ, તઉ સગિ ટુ સ્ટુગુ જાઈયઈ”. એ સાંભળી પ્રતિબંધ પામેલા ગોવાળોએ “તાલરાસક” નામનું ગામ વસાવ્યું,
રાજશેખરસૂરિએ વિ. સં. ૧૪૦ ૫માં રચેલા પ્રબકેશ યાને ચતુર્વિશત-પ્રબ ( પૃ. ૩૨)માં કહ્યું છે કે સિદ્ધસેન દિવાકર સાથે વધવાદી દેવરને વાદવિવાદ ગવાળ સમક્ષ થતાં એ સરિએ કછોટો મજબૂત બાંધી ધિન્ડિણી” છંદમાં “નવ મારિયઈ”થી શરૂ થતાં બે પદ્યો ગાયાં અને નૃત્ય કરતાં પણ એક પદ્ય લલકાર્યું.
નવ નાટક – રશેખરસૂરિએ રચેલી અને એમના શિષ્ય હેમચન્દ્ર વિ. સં. ૧૪ર૮માં લખેલી સિરિવાલકહા (ગા. ૪૬૮-૪૬૯)માં કહ્યું છે કે મહાકાલ રાજાએ પિતાની પુત્રી શ્રીપાલને પરણાવી તે સમયે એણે એને નવ નાટકો આપ્યાં.