________________
જૈન ઉલ્લેખા અને ગ્રન્થા
૮ રસ, ૬ દેષ, ૧૧ અલંકાર, ૮ ગુણ, તેમ જ અન્ય ભવાંતર ગુણ વિષે ખધિલારે ઉલ્લેખ છે. કુલિ॰ હેમચન્દ્રસૂરિના સમકાલીન મલયગિરિસૂરિએ આ આગમ ઉપરની વૃત્તિ (પત્ર ૧૯૩અ-૧૯૫આ )માં આ સબંધમાં પ્રકાશ પાડ્યો છે. તેમાંથી હું નીચેની બાબતો રજૂ કરું છું :~
૨૯
6
ગેય (ગીત)ના આઠ પ્રકાર છે : (૧) રંગવ, (૨) ૩૧૬, (૩) ૪થ્ય, (૪) પાદ્ધ, (૫) પાદઋદ્ઘ, (૬) ઉક્ષિપ્તક, (૭) પ્રવૃત્તક અને (૮) મંદક, જેમાં સ્વરના સંચાર વડે ગદ્ય ગવાય છે તે છે; જેમાં વૃત્તાદિ ગવાય છે તે ‘ પદ્ય' છે; અને જેમાં થિાદિ (એટલે કે કથા વગેરે ) ગાય છે તે - કુણ્ છે. જે એાક્ષર વગેરે
ગદ્ય
"
"
k
૧ ' से जहाणामए किण्णराण वा... पमुदियपक्कीलियाण गीयरतिगंधहरिसिया गे ( ग ज पजं कत्थं [गेयं । पयविद्ध उक्खित्तयं पवत्तयं मंदा चियावसाणं सत्तसरस मण्णागयं अट्ठरससुसंपउत्तं छद्दोसविप्प मुक्क एकारसगुणालंकार अट्ठगुणोववेय गुंजंतवंसकुहरोवगूढं रत्तं तित्थाणकरणसुद्ध मधुरं सम सुललियं सकुहगुंजंत वंसतंती सुसंप उत्तं तालसुसंपत्तं तालसमं ( [रय सुसंपत्तं गइसुप उत्तं) मनोहरं मउयरिभियपयसंचारं सुरभिं सुनती वरचारुरूवं दिव्व' नटं सज्जं गेयं पगीयाणं भवे एयारूवे सिया ? हंत શૌયમાં ! મૂ ક્રિયા!” (જીવા, સુત્ત ૧૨૬)
"
૨૦૪ ટાણુ (ઠા. ૪, ૩. ૪, સુત્ત ૩૭૯ )માં કાવ્યના ચાર પ્રકારા દર્શાવાયા છે : (૧) ગદ્ય, પદ્મ, કથ્ય અને ગેય. એની અસયદેવસૂરિષ્કૃત વૃત્તિ ( પત્ર ૧૮૮મ–૧૮૮મા)માં કહ્યું છે કે કાવ્ય એટલે ગંથ. છંદમાં નહિ ગુ’થાયેલુ ઢાય તે અધ. દા. ત. ‘શસ્ત્રપરજ્ઞા' અધ્યયન. છ ંદબદ્ધ તે પદ્ય. દા. ત. ‘વિમુક્તિ’· અધ્યયન. “ થાથી સાધુ દર્થ્ય' અર્થાત્ કથા સબધી તે થ્ય. દા. ત. સાતાનાં અધ્યયને ગાવા લાયક તે ગેય. જો કે હૃશ્ય અને ગેયને ગદ્ય અને પદ્યમાં અર્ભાવ થાય છે છતાં થા અને ગાનના ધમની વિશિષ્ટતાને લઇને એ પૃથક્ ગણાવાયાં છે.