SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઉલ્લેખા અને ગ્રન્થા ૨૫ તાનનું લક્ષણ તંત્રીના તાન યાને વિસ્તાર તે ‘તાન' કહેવાય છે. ( રચુ, અહ ). વિસ્તારેલી તંત્રી તે ‘તાન’ કહેવાય છે. ( ઠામ. અડે). અવનિશ્રિત નિષ્પત્તિ પ્રયાગજન્ય છે. એ જીવના પ્રયાગને આભારી છે (ઉંચુ, પતુ, ટામ). હા પ્રમાણે અન્ય શાસ્ત્ર એટલે ધનુર્વેદ વગેરે છે જ્યારે અહે પ્રમાણે ઋગ્વેદાદિ ચાર વેદ છે. પચ્છ એટલે શ્વાસથી યુક્ત અથવા ત્વરિત અને પાઠાંતર પ્રમાણે ‘રહસ્સ’’એટલે હેસ્ત્ર વરવાળું અર્થાત્ લધુ શબ્દવાળું (વ્યુ, અહે, રામ, અહુ). આઠ ગુણાથી રહિત ગીત તે વિડંબના' છે. (અણુ, અહ, અહે). ૧ કુમારસમ્ભવ સ. ૧, શ્લા. ૮) ઉપરની મલ્લિનાથકૃત સજીવની નામની વ્યાખ્યા (પૃ. ૯)માં હ્યુ છે કે તાન એ......ના પ્રવર્તે છે. રાગની સ્થિતિ, પ્રવૃત્તિ વગેરેનુ કારણ છે, 'A' એવું એનુ અપર નામ છે, વાંસળી નામનાં વાઘ વડે સાધ્ય છે અને મુખ્ય સ્વર છે. અભિનવગુપ્તે કહ્યું છે કે “ જ્ઞાનસ્વૈશ્યો મતઃ ''. ભરતે કહ્યું છે કે “ પાતા ચકચ વર ચક્કેત્ તત' વશેન તારયેત્ ” અર્થાત ગાનાર જે જે સ્વર રજૂ કરે તેને તેને વાંસળી વડે એ વિસ્તાર. ૨ “તંતીતાના તાનો મન્નતિ” - અચુ (પત્ર ૪૭) ૩ અહ (પત્ર ૬૮ માં ઉપર્યુંક્ત લક્ષણ છે. એમાં મન્નતિ ને બદલે મશદ છે. ४ जियऽजीवनिस्सियत्ताणिस्सारिय अहब णिसिरिया तेहिं । "" નીવતુ સવિસી પનારાં અંગીનેપુ || -અચુ (૫ત્ર ૪૫) ૫ “નિયગ્નીસિીયત્તા નિસ્તાવિ(ર)ય અવ નિયિા દ્િ। ;' जीवेसु सन्नवित्त पक्षगकरणं अजीवेसु ॥ ,, ૫૦ (પત્ર ૬૬) -
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy