________________
“અહો ! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૮૬
નૃત્યઅધ્યાય
: દ્રવ્ય સહાયક :
શ્રી કચ્છવાગડ સમુદાયના
અધ્યાત્મયોગી પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ. આ. શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી શ્રી અધોઈ વિશા ઓસવાલ શ્વે. મૂ. જૈન. સંઘ, અધોઈ જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૭૧
ઈ. ૨૦૧૫