________________
“અહો ! શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૮૪
નૃત્યરત્ન કોશ ભાગ - ૧
: દ્રવ્ય સહાયક : શ્રી કચ્છવાગડ સમુદાયના
અધ્યાત્મયોગી પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ. આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તિની પૂ.સા.શ્રી અતિમુક્તાશ્રીજી મ., પૂ.સા.શ્રી અભ્યુદયાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી અનંતકીર્તિશ્રીજી મ. ની પ્રેરણાથી
અમીરનગર સોસાયટી, સાબરમતી શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૭૧
ઈ. ૨૦૧૫