________________
“અહો! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૮૧
કાવ્યપ્રકાશ ભાગ - ૧
: દ્રવ્ય સહાયક : શાસન સમ્રાટ પૂ. આ. શ્રી નેમીસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી નવાપરા જૈન સંઘ શ્રી શાંતિનાથ જૈન ભગવાન ટ્રસ્ટ-સુરત તરફથી
જ્ઞાનખાતામાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૧
ઈ. ૨૦૧૫