________________
“અહો ! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૫૯
ખંડહરો કા વૈભવ
: દ્રવ્ય સહાયક :
પૂ. આ. શ્રી નીતિસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પૂ. સાધ્વી શ્રી કલ્પશીલાશ્રીજી મ.સા. તથા
પૂ. સાધ્વી શ્રી સુવર્ણશીલાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી શ્રી દાદાઈ જૈન સંઘ (રાજસ્થાન)ના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૬૯
ઈ. ૨૦૧૩