________________
“અહો ! શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૭૮ જ્યોતિષસાર
: દ્રવ્ય સહાયક :
પૂજ્ય આચાર્ય શ્રી નીતિસૂરિજી મ. સા.ના સમુદાયના પૂ.સાધ્વી શ્રી લલિતપ્રભાશ્રીજી મ.સા.,પૂ.સાધ્વી શ્રી કલ્પશીલાશ્રીજી મ.સા., પૂ.સાધ્વી શ્રી કીર્તિશીલાશ્રીજી મ.સા., પૂ.સાધ્વી વિનયશીલાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી રાની સ્ટેશન શ્રાવિકા ઉપાશ્રયની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૬૯
ઈ. ૨૦૧૩