________________
ચકિત્રીસ અતિશય સેવિત કાય પાંત્રીસ અતિશય વચન રસાલ સુર-નર-કિન્નર વદિત પાય સિદ્ધ પુરૂષ અવિચલ સુખ ધણી અષ્ટકમ દલ કીધાં ચૂર અનંત જ્ઞાન દર્શન આધાર તેને જન્મ-જરા નહિં રાગ નહીં તસ મોહ, નહીં તસ માન નહીં તસ વેરી નહીં તસ મિત્ર તે પ્રભુ નવિ સરજે સંહાર તે પ્રભુ નવિ પામિ અવતાર તે પ્રભુ નવિ લીલા ચિતિ ધરિ તે પ્રભુ નવિ નાચિ નવિગાઈ તે પ્રભુ પુષ્પપૂજા કરિ તે પ્રભુ શૂલ ધરે નહીં પાણિ વેદ પુરાણ સિદ્ધાંત વિચારિ એ જગદીશ્વર માને છે એહ તજી બીજું કશું થાઈ રતન ચિંતામણિ નાખી કરી અથવા મોહ પૃથલ નવિ લહિ. નેત્ર રોગપીડિત હુઈ જેહ સુગુરૂ મિલિ જે પુન્ય સંયોગ સુગુરૂ તારે ને પોતે તરે ક્રોધ–માન-મમતા પરિહરિ સત્ય વચન તે સુખિ ઉચ્ચરિ અણદીધું તે ગુરૂ નવિ હિ નારિતણી સંગતિ પરિહરિ નવવિધ વાડિ વિશુદ્ધવત ધરિ બ્રહ્મચર્ય પાખિ જે ગુરૂ હેયા ગૃહસ્થ ગુરૂ ગૃહી તિર્યુ કરિ તારે શ્રી ગુરૂ મહાવતધારા કનક રજત ધન મમતા તજી
સજઝાયાદિ સંગ્રહ ત્રિભુવન જન નાયક જિરાયા શિવ સુખ કારણુ દીન દયાલ... ૨ જય જગદીશ્વર ત્રિભુવનરાય સેવ કરો ભવિયા તેહ તણી... ૩ ચિદાનંદ નિતિ સુખ ભરપૂર ઇદ્રિય દેહરહિત નિરાકાર.. નહીં સુતારા નહીં તસ ભોગ નહીં તસ માયા નહીં અજ્ઞાન.... જ્ઞાન સ્વરૂપ જગનાથ પવિત્ર રાગ-દ્વેષ તે ચિત્તિ નવિ ધાર... આદિ અંત નહીં તેહને પાર તે પ્રભુ હાસ્ય કીડા નવિ કરિ. ૭ તે પ્રભુ ભોજન કાંઈ ન ખાઈ તે પ્રભુ ગદાચક્ર નવિ ધરિ... સાચું જગદીશ્વર તે જાણિ એ જગદીશ્વર નહીં સંસારિ... ૯ નિરાબાધ સુખ પામે તેહ અમૃત છેડી વિષ કુણુ ખાઈ. કુણ ગ્રહે કાચ કરચિઠી કરિ દેખી પત્થર સોવન કહિ.... પીત શંખનાર ભાષિ તેહ તો મિશ્યામત જાઈ રોગ... ઉપગાર નાવતણું પરિ કરિ ત્રણ-થાવરની રક્ષા કરિ. કુહ-કપટ તે ચિતિ નવિ ધરિ દયાધર્મ ભવિયણનિ કહિ. બ્રહ્મચર્ય ચામું આદરિ તે ગુરૂ તારે ને ભવ તરે. તે ગુરૂ થાઈ જગસહુ કેય લેહસંગિ પત્થર કિમ તરિ.. પંડિતજન ઈમ કહિ સુવિચાર મક લેભ ધર્મ શીદને ભજિ. ૧૭