________________
રાજીમતીની તેમને વિનંતી, વિલાપની સઝાયે
૬૩૩ ચિત્ત મારૂં ચારી લીધું પ્રીતિથી પરવશ કીધું, દુખડું તે અમને દીધું રે.૩ જાઓ માં જાદવરાયા આઠ ભવની મૂકી માયા આ શિવાદેવી જાયા રે... ૪ માછલી તે નીર વિણ બચે નહિં રખે ખિણ દા'ડા કેમ જાશે પીયરે રે... ૫ આજ તો બની ઉદાસી તુમ દરિસણ હતી પ્યાસી પરણવાની હતી આથી રે જોબનીયું તો કેમ જાશે સ્વામી વિના કેમ રહેવાશે દુઃખડાં કેને કહેવાશે રે ૭ જતાં પ્રાણ જેડી મળી આઠ ભવની પ્રીતિ તેડી જોબનીયામાં ચાલ્યા છોડી રે દેહી તો દાઝે છે મારી સ્વામી તમેં શું વિસારી તમે જીત્યા હું તે હારી રે પશુડા છેડાવી દીધાં પ્રભુએ અભયદાન દીધાં ઉદાસી તો અમને કીધાં રે રાજુલ વિચારે એવું સુખ છે સપના જેવું હવે પ્રભુ નેમ સેવું રે... ૧ મનમાં વૈરાગ્ય આણુ સહસાવન ગયા ચાલી સંયમ લીધે મન ભાવી રે..૧૨ કરમ કરી નાશ પહેગ્યા શિવપુર વાસ રત્નવિજય કહે શાબાશ રે... ૧૩
[ ૨૦૩૫ ] કોડ ઉપાય કરી ચૂકી
પાછી ન વળ્યા નાથજી કુંવારી મૂકી છે મુજને એકલી ગયા મુજ જીવણ હારજી...
દયા ન લાવ્યા રે પ્રભુ! મારી... ૧ કકી કષી રે ભર બને
એળે જાશે અવતાર નર વિનાની નારીને
બેસે કલંક અપારજી છે. પાપ કર્યા મેં પરભવે
પિપટ પૂર્યા પાંજરા માં હજી તે જીવના દેષ લાગીયા
શું કરે માયને બાપજી મને વહાલા મુજ નેમપતિ ધારી બેઠી એ વાટજી પાણી ગ્રહણ બીજા નહિં રૂચે મુજને લાગશે દેવજી... , હઠ ન કરો મારી દિકરી શાણુ થઈને મ–મ અકળાઇ નેમ સરિખ પતિ લાવશું થાશે જનમનું સુખ... છે માત-પિતા તુમે તાહરા
એવી ન બોલે વાત નેમ વિના બીજા માહરે સર્વે ભ્રાતને તાતજી... એ હઠ ન કરો મારી દિકરી શાને થઈને (અમ) અકળાવો) માત-પિતાનું કહ્યું માનીને દિકરીને બે તિહાં જાયજી.... " નહિ નહિં કરું (માત-તાત) રે એમ વિના બીજે ભરથાર સંસાર છોડી સંજમ આદરૂં કરૂં સફલ અવતારજી... એ હીર વિજય ગુરૂ હીરલ
વીર વિજય ગુણ ગાયજી લબ્ધિ વિજય ગુરૂ રાયા તેહને પણ નમું પાયજી.... - ૯
હાર'