________________
૫૦૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ- તસ કિંકર પરે અમર નિકર સવે નહિ ઉણતિ તસ કાંઈજી જસ આતમ સંતેષે અલંક તસ ત્રિભુવન ઠકુરાઈજી. મમતા. ૮ અનુભવ રસમય ચારિત્ર ફળ ભલું તે નિર્લોભ પાયજી નાનવિમલ પ્રભુતા લહે અતિઘણુ ઉદય અધિક તસ થાયજી ૧૦
ઢાળ પ [૧૨] દૂહા નિબે ઈચ્છાતણે રાધ હેય અવિકાર
કર્મ ખપાવણ તપ કહ્યો તેહના બાર પ્રકાર જેહ કષાયને શેષ ત્રિસમય ટાળે પાપ
તે તપ કહીયે નિર્મલે બીજે તનું સંતાપ ઢાળ-શક્તિ સ્વભાવે તપ કહો રે પંચમ મુનિવર ધર્મ પંચમગતિને પામવા રે અંગ છે શુભ મર્મ સેભાગી મુનિવર !તપકીજે અનિદાન એ તે સમતા સાધન(ધ્યાન-સ્થાન) સેભાગી વવિધ બાહિર તે કહો રે અત્યંતર પટ ભેદ અનાશસ અગિલાણતા રે નવિ પામે મન ખેદ.. અણસણ ને ઉદરી રે વૃત્તિ સંક્ષેપ રસ ત્યાગ કાયકિલેશ સંલીનતા રે બહિરતપ ષટવિધ ભાગ છે અશન ત્યાગ અનશન કહો રે તેહ દુભેદે જાણ ઈશ્વર યાવત કથિક છે રે તનું બહુ સમય પ્રમાણ ઉદરી ત્રણ ભેદની રે ઉપકરણ અશન પાન કેધાદિકના ત્યાગથી રે ભાવ ઉણોદરી માન. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રે વૃત્તિ સંક્ષેપ એ ચાર વિગયાદિક રસત્યાગથી રે ભાખ્યા અનેક પ્રકાર વિરાસાદિક કાયવું રે
ચાદિક તનુ કલેશ સલીનતા ચઉ ભેદની રે ઈદ્રિય યોગ નિવેશ... એકાંત સ્થલ સેવવું રે તેમ કષાય લીન અત્યંતર તપ ષટ વિધે રે સેવે મુનિ ગુણલીન... દશવિધ પ્રાયશ્ચિત રહે છે વિનય તે સાત પ્રકાર દશવિધ વૈયાવચ્ચ કરે રે સઝાય પંચપ્રકારચાર ધ્યાનમાં દય ધરે રે ધર્મ શુકલ સુવિચાર આ રૌદ્ર બિહું પરિહરે રે એ મુનિવર આચાર”