SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નેમનાથ રાષ્ટ્રમતીની પંદરતીથીની સઝા ૩૯ જેણે તેરણથી રથ વાળ્યો છે, રાજુલ પ્રભુ રંગે રાતી રે પડવે તિથિ પહેલી વખાણું રે બીજે દુવિધ ધર્મના રાગી રે ત્રીજે ત્રણજ ગમન સાધે રે ચોથે ચેાથું વ્રતધારી રે પાંચમે વ્રત પાંચને પાળે રે છુટે છકાયને રાખી રે જેણે પશુઓનો ભય ટાળ્યો રે જેણે યાદવ કુલ આજુઆ ....” ૨ પિયુવિરહે તપે જેની છાતી રે પનરે તિથિ પ્રભુ ગુણ ગાતી. હાલ૦ ૩ પિયુ મળશે મન ઈમ જાણું રે એને ઉપશમ રસનું ટાણું.... ૪ પશું કરૂણું કરીને મને ત્યાગી રે જાણ્યા શિવરમણીના રાગી , ૫ જિનમારગ સુદ્ધ આરાધે રે દયા વિના ધર્મ ન વાધે૬ ગયો તોરણથી તછ નારી રે વાલમજી એ વાત ન સારી... . ૭ જાણ્ય દોષ સવે તુમે ટાળે રે નિજનારીને કેમ ન સંભાળો... , ૮ અબળાને તે દુઃખમાં નાખી રે તમે કુણુ આગમ કર્યો સાખી..... , ૯ જગજીવના ભય વારી રે તે મુઝને દુઃખ કેમ દીજે. ૧૦ શીવનારીથકી પ્રીત જેડી રે મુઝથી ન કરી એ થેડી ૧૧ મન મોહદશાથી વાળી રે મુને વલવલતી સંભાળો. ૧૨ આદર્યો વિણ જાણે મમ રે મને એમ પડે છે ભર્મ. ૧૩ ઈમ સિદ્ધ હેઈ કિમ કામરે અવગુણ તજીઈ (તમામ) નવામ, ૧૪ નવિ જાણુ ઋષિની રીત રે એવી બેટી કરો છો અનીત. ૧૫ ઈમ કિમ જા મુંને વાહિરે a રાખું પીઉંડા કર સાહિ”, ૧૬ મુને મેલી ગયા નિજમંત રે સાતમેં સુભ ચિત્ત તે કીજે રે આઠમે આઠકમને ડિરે નવમેં નવભવ નેહ ટાળી રે દશમે દશવિધ યતિધર્મર ઈગ્યારસે રસના ધામરે બારસે બુદ્ધિવતા મિત રે તેરસે તેરસને ચાહીરે ચૌદસે ચતુરા ચિત્ત ચેત રે
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy