________________ મહાવીર સ્વામીના 10 મહા શ્રાવકોની સઝાય 485 [1879] પહેલા યમ ગણધર ઈદ્રભૂતિ જસ નામ અગ્નિભૂતિ વખાણીયે બીજા પ્રભુ ગુણધામ ગણધર શોભા શી કહું? 1 વાયુભૂતિ વજીરજી ગૌતમ ગોત્રી ભગવંત ચોથા વ્યક્ત સંભારીયે કીધે ભવને રે અંત , સ્વામી સુધમાં છે પાંચમાં મંડિત છઠ્ઠા ગણધાર શ્રી મોર્યપુત્ર છે સાતમા જય જનના આધાર... 9 અપિત ગણું આઠમા અચલજી નવમા રે જાણું મેતારજ જગ પૂજ્ય એ ગણપતિ દશમા વખાણ , 4 સ્વામી પ્રભાસને વંદીએ. એકાદશમા અવધાર ગણધર ગણપતિ ગણપતિ તીરથના અવતાર.. દ્વાદશાંગી ધરનાર સહુ મુનિના સરદાર, પામ્યા ભવને રે પાર નામે જય જયકાર વંદે વાર હજાર.. આણુ કહી પ્રભુ વીરની સાથે નિજ પરિવાર ગુણ શીલ ચૈત્ય પધારિયા શ્રેણીક વંદન આય , અમૃત વાણુ સવાય નિરુણ હરખ ન માય સુણતાં મન ડોલાય.. , કેવલજ્ઞાન લહી કરી પત્યા શિવપુર ઠાય દીપ વિજય કવિ રાયજી ઈમ ગુણીજન ગુણ ગાય , 8 થડ મહાવીર સ્વામીના 10 મહા શ્રાવકોની [ 1880] 2 વિર સુશ્રાવક સમક્તિધારા ઈગલખ ઓગણસાઠ હજારા... લાલન! સાઠિહજાર તેહમાં દશ શ્રાવક શિવદારા સાતમેં અંગે તાસ વિચારા... તાસવિચારા 1 વાણિયગામ વસે સુખકંદા નારી જિનમતિ છે શિવનંદા છે શિવનંદા હિનાણુ અપ્સ અરૂણ વિમાને આણંદ શ્રાવક મુઝ મન માને, મુઝમનમાંને 2 કામદેવ ચંપાપુરી ગામે નારી જેહની ભદ્રા નામે , ભદ્રાનામે અરૂણ પ્રત્યે પહતા અનુક્રમે મન-વચ-કાય-અચલ જિન ધર્મો.... , જિન ધર્મો ચલણી પ્રિયા વણારસી નામા અરૂણુ પ્રભે ગત નારી તે શ્યામા, નારીતેશ્યામા વાણુરસી ભુરા દેવવસંતે ધના કંતયા અરૂણકતે. અરૂણકતે 4 ચુલશતક આલંભિકાઈ બંદુ(હ)લા નારિ અરૂણ સિઠ્ઠાઈ , અરૂણસિદ્ભાઈ કુંડલિય કપિલપુર ખારી અરુણ ધજે ગત પુસા નારી. , પુસાનારી 5 સદાલપુત્ર પિલાસ બસંતા અણુયુતે અગ્નિમિત્રાતા , મિત્રાતા રાજગૃહી મહાશતક સુવસે વલ્લભ વિતી માણાવત સે અરુણાવસે 6