________________
મનુષ્યભવની ૧૦ દાંતની સજઝાય-જ્ઞાનવિમલકૃત
૪૩૭ ભવિકજન ! સુણલે રે, સમજિ સમજિ ઘટમાંહિ
, , ઘરી સમચિત્ત(સમક્તિ)ચાહિ... ૧ કાઢો કર્મનૃપે તિહાં તિરિનયરીથી જાણિ વ્યસન મિથ્યાત્વ નિવારણા કરવા ગુણની ખાણિ. , ઇ છે ૨ નરગતિ ઉજજેણુ સમ મલિસે જઈ તે માંહિ શુભરૂચિ વારવધૂ મલી પૂરણ પ્રેમ ઉછાહિં.... અરૂચિ અwાયે કાઢી તે પ્રાણુને જેર ચંદ્રપાન સમ પામી શુદ્ધસમક્તિચિત્ત ઠોર. પંચદિવ્યસમ ચારિત્ર તેહથી સીધાં કાજ પામે અનુપમ છવડો મુગતિપુરીનું રાજ...
) . કપટી પ્રાણી કાપડી સુહણું સમ સમક્તિપેટભરાઈ કારણે ખેહે તે અપવિત્ત.. એમ નરભવ સમક્તિ તિ(વિના) હાર્યો ફરિ ન લહંત ચંદ્રપાન સુહણ સમે ન લહે તે અત્યંત ) , છે છઠ્ઠા સુપનત કહ્યો એ ઉપનય લવલેશ ધીરવિમલ કવિનય કહે એમ કહ્યો ઉપદેશ... ઇ છે , મૂલદેવ નરપતિ તણે મેટે છે સંબંધ સ્વપ્ન કાર્ય ભણી આણીઓ નરભવ સમક્તિ ખંધ છે , ૯
( ૭/૧૪ ચરાધાવેધ દષ્ટાંત [૧૮૩૩]. હાજિનચકી હરિપ્રતિહરિ ચારણ મુનિ બલદેવ
વિદ્યાધર વળી પૂર્વધર તિમ ગણધર જિનસેવ... ૧ ઋદ્ધિવંત એ નર કહ્યા સૂત્રમાંહિ ગુણગેહ
નરભવ વિણ એ નવિ હવે તિરે કરી ઉત્તમ એહ... ૨ રાધાવેધ તણે કહું સુણતાં અધિક આનંદ
ચક્રનામ એ સાતમો એ દૃષ્ટાંત અમંદ.. ઢાળ ઈંદ્રપુરીથી અધિક વિરાજે ઇંદ્રપુરાભિધ નયરી ઘર ઘર ઈસર ગુરૂજન બુધજન ઘરઘર સોહે ગોરીડે રંગે રે, નરસવ સુરતરૂ સારિખો
પરખે હદય મઝાર છે ઇંદ્ર તણે અનુહાર... » સમતિ જસ શણગાર... ક ઇ
છે ? ઇંદ્રદત્ત ભૂપાલ બિરાજે ઇતણ પરં ફાવે
41