________________
૧૩૬
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ઝાલરી તો હુ ઝણકાર વાજ વાજે પ્રભાવના સાર ભણે ભક્તામર જપે નવકાર અજિતશાંતિ વાંચે અધિકાર. ૮ સંવતસતર સતરાતરે
આસે વદિ ભાવ ઉતરતે એમ સાહ કહે કર જોડી નિતપ્રતિ લીજ લીલ વિદ... ૯
[૧૪૮૧] વરસ દિવસમાં ૫૧ જે આ પર્યુષણ નામ કહાવે સંધ અમર પડતું વજડાવે સહુ જીવને સુખ ઉપજાવે,
નામું પર્વ પજુસણ ભાવે.. ૧ અરિહાને આંગી રયા અષ્ટપ્રકારી પૂજા ભણાવે ફળ-મેવા જિન આગે ધરાવે મંગલગીત ઘણું વજડા , ૨ સંઘ ભક્તિ પ્રભાવના કીજે ગુરૂ આણને શીર ધરીને નવ વ્યાખ્યાન ભાડૅ સુણીજે સચિત્ત આરંભ વરછજે... , સત્ય સદાય તું બેલીજે વળી દાન સુપાત્રે દીજે રયણ ભજન કબહુ ન કીજે કંદમૂળ અભક્ષ્ય વિરજીજે.. સામાયિક મન શુદ્ધ કરીયે વિધિપૂર્વક તપને આદરીયે સમ ભાવ સદા ચિત્ત ધરીયે તો ભવસાયરને તરીયે..
[૧૪૮૨] શ્રી સરસ્વતી માતને ધ્યાઓ મનવંછિત સુખ પાઓ પર્યુષણ પર્વને ગાઓ હેરાજ એ મુજ મનરલી... કરે ધર્મ સઝાઈ
આવી એહ અઠ્ઠાઈ સુણે સહુ ચિત્ત લાઈ , એ મુજ મન રલી... જીવ જતનાઈ કીજે
ધવલ મંગલ ડીજે ગુરૂમુખે સૂત્ર સુણજે , એ મુજ મનરલી... પૂજ નાત્ર રચીજે
લાહે લક્ષ્મીને લીજે તે મનવાંછિત સીઝે , એ મુજ મન રહી. માસ પાસ ચારિત અદસ દેય વારી કરે ભવી નર-નારી છે
એ મુજ મનરલી.. સમતા ચિત્તમાં લાવે
મૈત્રી ભાવના ભાવે અવિચલ સુખડા પા , એ મુજ મન રેલી ગુરૂ શ્રુત જ્ઞાનને પૂજે ભવિ તમે દુરિતથી ધ્રુજે એહથી ધર્મ ન દૂર છે એ મુજ મન રહી...