________________
૧૦૪૨
સુધા સાધુ નિગ્રંથ આતમ સંવએ દુષણ ટાળે દીકખ - વીર જિનવર કહેએ ઉશિક આદિ દેઈ ભૂતકડ જાણીએ લેવે ન રાઉલ ભત્ત રાય પિંડ નાદરેએ રાખે ન સનિધિ રાય વાય ન વિંઝણેએ ચૂવા ચંદન (અ) ચપેલ એવે નહીં આરસીએ ખેલે ન પાસાસાર છત્ર નવિ સિર ધરેએ માંચી ખોટ પલંગ જુતી નહિં પગતળેએ આદરે તીને રતન કેડા કેડ મેલનાએ મૂળા આદિ કંદ મૂળ તજે જિમ શેલડીએ વમન વિરેચન કર્મ દાંતે દાતણ નવિ સીએ પહિરેન હીર ન ચીર પીઠી ન માંજણે એ સૂત્ર મેં બાવન બેલ તપ કિરિયા કરીએ નામે એ ભુલકાચાર અર્થ અનેક અછે એ
સજઝાયાદિ સંગ્રહ ૩f૭] સાધે મુગતિને પંથ સંવર આદર્યોએ તેહને એવી સિક મુનિવર સદહેએ એહવા પિંડ નર લઈ સામે આર્થીઓએ ન મે ગૃહીને પત્તા સિજજાતર પરિહરે એ દાન શાળા નવિજય રાગ ન રીઝણેએ તનું ન લગાડે તેલ તે ગુરૂ તારસીએ તે કિમ બેલે માર ગૃહી સંગતિ હરે એ તજે ચિકિત્સા અંગ જીવ દયા પળેએ છેડે તીન જતન અન જલ અંગનાએ ૯ સચિત્ત બીજ ફળ ફુલ લુણ ધૂપણ વળીએ કરી ન ગમાવે ધર્મ ન લગાવે મસીએ ૧૧ શાભા ન કરે શરીર આંખને આંજણોએ ૧૨ વજે સાધુ અમલ પહુચે શીવ પુરીએ અજઝયણ ત્રીજે સાર જેતસી મનરૂએ ૧૪ ૪ ૧૧૭૩)
સ્વામી સુધમાં ઉપદિસે કહે ચેથ અજઝયણ છજ વણી - ૧
૧૩
મહાવીર ભાળ્યા એમ સુણિ સુણિ જંબુ તેમ