________________
૫૪
પછે આવી રાજા દ્રૌપદીને કહે એમ
કહે દ્રૌપદી-સાંભળ કૃષ્ણ નામ મહારાય
મુઝ સાથે ભેગવા સંસાર સુખ ધરી પ્રમ...
પછે દ્રૌપદી રાણી
સઝાયાદિ સંગ્રહ
છમાસ સુધી તે ખબર ન લેવે મુખ્યુ..
માહરા જે કત છે તેહના ભાઈ થાય
તા તિવાર પછી હુ યગુમાનીશ સહિ તુઝ... ૧૦ અંતે ઉરમાં રાખે
છઠ્ઠ છટ્ઠને અ ંતર આંખિલ કરે સહુ સાખ ઇમ સુખે તિહાં રહેતી પાંડવ કેડે ન દેખે
૧૧.
કહું બાપને સઘળે ખબર કરાવે વિસેષે... પણ ખબર ન લાધી ક્રુતી ગઇ હર પાસે રિપાઇ પડીયા દ્રૌપદી વાત પ્રકાશિ લેઇ ગયા કાઈ વહુને ખખર કરાવે। તુમે રાય
કહે ખખર કરેસ્પુ' કુતી નિજપુર જાય ૧૨. દ્વારાપુરમાંહિ અનુચરે પડહા વજાયે
વિ લાધી દ્રૌપદી હરિ મને ચિંતા થાય
...
હવે આવ્યા નારદ જિહાં છે કૃષ્ણ નરેશ
ખેમ કુશલ તે પૂછી બેઠા પામી આદેશ... ૧૩ વિનયે કરી કૃષ્ણજી પૂછઇ દ્રૌપદી વાત કહે અમર કકાઇ દીઠે। તે સાક્ષાત રાજા તિહાં રાજે પદ્મનાભ તસ નામ
પ” કૃષ્ણ હસી કહે એ સહી તાહરૂ' કામ... ૧૪ પ દૂત તેડાવી પાંડવને કહે જાણુ ભભા વજડાવી ડિયાહેર મ`ડાણુ પશ્ચિમના સમુદ્રની જિહાં છે વેલિ તિહાં આવી
પાંડવ તિહાં આગ્યા હરિસ્વસ્તિક દેવ વધાવે. ૧૫ તે લવણ સમુદ્રમાં મારગ કરીને આલે છએ રથસ્યું પાંડવ નારાયણ જીવાલે જિહાં અમર ક’કાના ઉતરે આવી ઉદ્યાન
તિહાં દૂતને માકલ્યે થાઇ રાજા સાવધાન... ૧૬ સાહમા થઈ આવ્યે કટક લેઇને રાય યુદ્ધ કરાવીને તિહાં પ્રથમ }પાંડવ જાય પાંડવતિહાં હાર્યો કૃષ્ણજી કરે અ સ`ગ્રામ
વદને સ`ખપૂર્યો કટક ભાગ્યા તે તામ... ૧૭ સાર ગચઢાવ્યે ટ'કારવ કર્યા તાસ નાઠે તે રાજા જઇ રહ્યો નિજ આવાસ પાળ દેખને પેઢા કુષ્ણુજી કેડે જાય નર સિહુને' રૂપે જઇજીયે. તે રાય ૧૮ દ્રૌપદીને વયણે તેને જીવતા મૂકે માટા હાઇ સાહિબ વયથકી નવિ ચૂકે દ્રૌપદીરાણીને પાંડવ હાથે' ભળાવે છએ રથસ્યું પાછા નિજ ભરત ભણી આવે ૧૯