________________
८२८
સડી જાશે ને પડી રે જાશે માટીમાં તન મલી રે જાશે આઠે નારીએ બૂઝવીને સાસુ સસરા સાથે ભૂઝયા પાંચસે ચોરાની સાથે હળુકમી તે પ્રતિ મુયા પાંચસે સત્યાવીસ સાથે
સુધર્મા સ્વામીની સ`ગે
4
સજ્ઝાયાદિ સંગ્રહ
વનમાં થાશે વાસ રે ઉપર ઉગશે ઘાસ રે... વળી તેના માત–તાત રે
બેધ સુણી સુધર્મા સ્વામીના(૨)
સંયમ સાહિલુ છે નહીં (રે) ખાવીસ પરીષદ્ધ છે અતિ આકરા(૨) પંચમહાવ્રત છે મેરૂ તુલના (રે) સુશોભિત શ્યામવર્ણા કેશને રે) ત્યાં નથી ગાદી કે ગાલ મસુરીયાં થશે પાછળથી તને આરતે રે માના કુંવર કહ્યું માહરૂ' રે ઘર ઘર ભિક્ષા માગી રે
ખાંધી ધરમના ધ્વજ રે... પ્રભવે આવ્યા રે વ્રત મન ભાવ્યા રે... ભાવે સયમ લીધું રે
સત્તું કારજ સીધ્યું રે.. વાંછી નહિ. જેણે નારી રૂ પામ્યા ભવને પારી રે...
થયા જખુ બાલ બ્રહ્મચારી ચરમ કૈવલી ઇણુ ચેાવીશી તત્વ સિદ્ધિ અંક ઇહું વિનય વિજય મુનિ તે નિત્ય વધે જેણે છોડી માયા રે...
ગુણી જનના ગુણ ગાયા રે
"
..
. ૧૧
,,
20
..
BP
W
૧૨
, ૧૩
[૯]
૩
૪
જ 'બુ કહે રજાો માય કુંવરજી ! કેમ કરી સહેશે જોગને રે... ૧ ક'ચન કાયા જાશે. કરમાય...કુંવરજી ૨ કેમ કરી ખમશે! કુમાર... જાણો ખાંડા કેરી ધાર... ચુંટવા ભાજી પાલાની જેમ... ૫ નથી કાંઇ હેમ હુિડાળા ખાટ...,, ૬ જેમ મુનિ મેઘ કુમાર... ઘડાશે પછી ત્યાં અવળા ઘાટ.... ૮ ટ્રાહિલી શરમ તવી ત્યાંય .,,
.
૭
૯
જમ્મુ કહે હું શીયાળીએ થઇશ ત્યાં સિંહ સમાન માતાજી એમ કરી સહેશું જોગને આઠે સુંદરીએ આવી એમ કહે
અમને કેમ તો પ્રાણનાથ સ્વામીજી કેમ કરી સહેશે જોગને...૧૧ જ'બુ કહે જો હાય ઘણી પ્રીતડી ત। તુમે ચાલે! અમારી સાથ સુદરીએ ! એમ કરી સહેશું. જોગતે... ૧૨ શ્રૃઝન્યા માત પિતાદિ સાસુ સસરા રે તેમ વળી ખૂઝવી આઠે નાર કુવરજીએ એમ કરી સહીયા જોગને રે .. ૧૩ ખૂઝન્યા પ્રભવાદિક પાંચસે ચારને પ્રભાતે લીધા સંયમ ભાર...માતાજી૦૧૪ સયમ લેઈને ક્રમ ખપાવીયા પહોંચ્યા શિવપુર પાટણ માંહિ...,, ૧૫ ભાવ ધરીને ભાવાપુર બંદરે મુનિ ત્રિનયવિજય ગુણગાય...માતાજી ૧૬
૧૪
૧૫
૧૬