________________
સજ્ઝાયાદિ સંગ્રા
૧૬. પર-પરિવાદ પાપસ્થાનકની સજ્ઝાય [૭૧]
સુંદર ! પાપસ્થાનક તો સેાળમું, પરિનંદા અસરાલ હૈ સુંદર / નિંદક જે મુખરી હુએ, તે ચાથા ચંડાલ હૈ।...સુદર પાપ૦ ૬
સુંદર જેહને નિંદાનેા ઢાળ છે તપ, કિરિયા તસ ફ્રીક હા સુંદર દેવ કિલ્મિષ તે ઉપજે, એ ફલ રાકારક હા... સુંદર ક્રોધ અજીરણ તપતણું, જ્ઞાનતણુ અહંકાર હે સુંદર પરનિંદા કિરિયાતણું, વમન અજીણુ આહાર હે.... . સુંદર નિંદાના જેહ સ્વભાવ છે, તાસ કથન નિત્ર ન હેા સુંદર નામ ધરી જે નિંદા કરે, તેહ મહામતિમ૪ હે... ઇ સુદર રૂપ ન કોઇનુ' ધારીએ, દાખીએ નિજ નિજ રગ હા સુંદર તેહમાં કાંઈ નિંદા નહિ, ખેલે ખીજુ અગ હા... સુંદર એહ કુશીલણી એમ કહે, કાપ હુએ જેહ (મ)ભાખે હા સુંદર તેહ વચન નિદાતણ', દશવૈકાલિક શાખે હા...
..
સુંદર દોષનજરથી નિંદા હુએ, ગુણુનજરે હુએ રાગ હા સુંદર જગ સિવ ચાલે માદલ મહયે, સ`ગુણી વીતરાગ હા,, સુંદર નિજમુખ કનક કચાલડે, નિંદક પર-મલ લેય હા સુંદર જેહ ઘણા પર ગુણ ગ્રહે, સ ંત તે વીરલા કાય હા.... સુદર પર પરિત્રાદ વ્યસન તો, મ કરી નિજ-ઉત્કર્ષ` હા સુદર પાપ કરમ ઇમ સર્વિ ટળે, પામે સુ'જસ' તે હ હૈ...,
..
..
૧૭. માયા-મૃષાવાદ પોપસ્થાનકની સજ્ઝાય [૭૨]
સત્તરમ્' પાપનું ઠામ, પરિહરને સદ્ગુણ ધામ જિમ વાધે જગમાં મા’મ હૈ। લાલ, માયામાસ વિ કીજીયે... એ તા વિષને વળીય વધાયુ, એ તે શસ્ત્રને અવળું ધાર્યું" એ તે વાઘનુ` માલ વકાર્યુ હૈા લાલ...માયા મુસાવા, થઈ હેાટા કરે ઠગાઇ
એ તેા માયી ને તસ હેઠે ગઈ ચતુરાઈ હા લાલ... -અગલાં પરે પગલાં ભરતાં, થાડુ ખેલે જાણે મરતાં જગધધે ઘાલે ક્રિતાં હા લાલ...
3.0
.
"
..
20
3