________________
અઢાર પાપસ્થાનકની સઝાયો જે કપટી બોલે જવું, તસ લાગે પાપ અપૂઠું
પડિતમાં હવે મુખ ભૂઠું હે લાલ.. માયા. ૫ દભીનું જુઠું મીઠું, તે નારી ચરિત્રે દીઠું
આ પણ તે છે દુર્ગતિ ચીઠું હે લાલ. જે જઠે દિયે ઉપદેશ, જન રંજનને ધરે વેશ
તેને જૂઠે સકલ કલેશ હે લાલ. , તેણે ત્રીજો મારગ ભાગે, વેશ નિંદે દંભે રાખે
શુદ્ધ ભાવકે શમસુખ ચાખ્યો હે લાલ... . જૂઠું બોલી ઉદર જે ભરવું, કપટીને વેશે ફરવું
તે જમવારે શું કરવું લાલ... » પંડે જાણે તે પણ દંભે, માયામ સને અધિક અચંભે
સમક્તિદષ્ટિ મન થંભે હે લાલ.... - મૃતમર્યાદા નિરધારી, રહ્યા માયાસ નિવારી
શુદ્ધ ભાષકની બલિહારી હે લાલ.. જે માયાએ જૂઠ ન બેલે, જગ નહિં કેઈ તેહને તેલ
* તે રાજે “સુજસ” અમલે હો લાલ. ૧૨
૧૮-મિથ્યાત્વશલ્ય પાપસ્થાનકની સઝાય (૭૩) અઢારમું જે પાપનું સ્થાનક, તે મિથ્યાત્વ પરિહરીએજી, સત્તરથી પણ તે એક ભારી, હોએ તુલાએ જે ધરીએજી; કષ્ટ કરે પરે પરે દમે અમ્પા, ધમઅર્થે ધન ખરજી, પણ મિથ્યાત્વ છતે તે જૂઠું, તિણે તેહથી તમે વિરજી. ૧ કિરિયા કરતે ત્યજતે પરિજન, દુખ સહત મન રજી, અંધ ન જીપે તે) પરની સેના, તિમ મિથ્યાષ્ટિ ન સીઝેજી; વીરસેન શૂરસેન દષ્ટાંતે, સમક્તિની નિયુકતેજી, તે જોઈને ભલી પરે મન ભાવે, એહ અરથ વર યુક્તજી. ૨ ધમે અધમ્મ અધમ્મ ધમ્મત, સન્ના મગે ઉમગ્ગાજી, ઉન્માર્ગે મારગની સન્ના, સાધુ અસાધુ સંલગાજી; અસાધુમાં સાધુની સન્ના, જીિવે અજીવ અજીવ જીવ વેદ છે, મુ અમુક્તિ અમુરે મુત્તહ, : સન્ના એ દશ ભેદજી... ૩