________________
સમર્પણ....આભાર...શુભકામના
ટીપાય તે મમય થાટ થઈ શકે દટાય તે વૃક્ષ બીજનું બની શકે
સૂકાય તે બિંદુ નભે ચડી શકે સમર્પણે માનવી દેવ થઈ શકે ૧ મારા જીવનદાતા પૂ. માતૃપિતદભવ ૨ શ્રીયશવિજયજી જૈન સુરક્ષલ (પાલીતાણું) કે જ્યાં સને નિશુલ્ક વ્યવહારિક
શિક્ષણ મળ્યું. ૩ શ્રીયશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા) કે જ્યાં મને નિ:શુલ
ધાર્મિક શિક્ષણ મળ્યું. ૪ સગુણાનુરાગી કપરવિજયજી, આ. કુમુદસુરિજી આદિ અનેક ગુણના આશીર્વાદ
સાથે તપસ્વીશ્રી ધમસાગરજી, બાલ બ્રહ્મચારી શ્રી અલાયસાગરજીની છત્રછાયામાં રહી જીવન ઘડતર સાથે ધાર્મિક સંસ્કૃત પ્રાકૃતને બોધ થયો, પણ ભાગ્યવાન
જ પ્રાપ્ત તકનો પૂરો લાભ લઈ શકે. ૫ ભાગ્ય ગે મને આગમ પ્રભાકરમુનિ, શ્રી પુણ્યવિજયજીની છત્રછાયા મળી, કે જ્યાં
મારે આથિક સાથે આધ્યાત્મિક વિકાસ થશે. ૬ સાહિત્યના કામને લીધે મારા પ્રત્યે અપાર મમતા રાખનાર સૌજન્યમતિ
આ. શ્રી સૂર્યોદયસાગર સુરિજીએ તેમના બાલસખાને આ ગ્રંથ સમપિત થતા હેઈ મને આ પ્રકાશનની આર્થિક સહાયતા માટે બે ત્રણ વાર ઓફર કરેલી, પણ . वबसायफलं विहवो विहवस्स फलं सुपत्तविणिलोगो ।
तयभावे ववसायो विहवो वि य दुग्गइनिमित्तं ॥
ઉદાનું ફળ વૈભવ, વૈભવનું ફળ સુપાત્રદાન અને તેથી આ ભવની સાર્થકતા થાય છે, પરંતુ વૈભવ મલવા છતાં જે તે સત્કાર્યમાં ન ખર્ચાય છે. ઉલમા એ વે કરી કહેવાય અર્થાત્ દશ દષ્ટાતિ દુર્લભ મનુષ્યભવ હારી જવાય. એવું ન બને તે માટે મેં પિતે જ આમાં સદવ્યય કર્યો છે.
મારા બધા પ્રકાશન માટે મને હરદમ પ્રોત્સાહિત કરનાર મારા ધર્મપત્ની અને અમારો ભાવવિરહ થાઓ એજ શુભકામના.