________________
પ્રસ્તાવના
તીર્થકરેએ સંસાર પાર કરવાના સાધનરૂપે જ્ઞાન, તપ-૫, સયમ, વસાવાદિ અસંખ્ય ગે બતાવ્યા છે. તેમાં ભણેલું યાદ કરવું તે સ્વાધ્યાયને મુખ્ય અર્થ છે. તેને અહીં તથા ઉપનિષદોમાં પણ તપમાં ગણેલ છે. હવે તેથી થતા લાભો જોઈએ : (૧) અભ્યાસી સાધ્વીજીઓ રાત્રે ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરે છે. રાજયકાથી
પરવારીને મોડી રાત્રે ઘેર જતા હરિભદ્ર પુરહિતને શીતુ પણ એ અટપટી ગાથાને અર્થ સમજાવે નહિ. “મને જે સમજાવે તેને હું શિષ્ય થઈ જાઉં' એ નિર્ણય કરી સવારે તે યાકિની મહત્તરા સાધ્વી પાસે જઈ તે ગાથાને અર્થ પૂછે છે : ગુરુમહારાજ પાસે લઈ જઈ તે ગાથાને ઊડે અર્થ સમજાવતાં પુરોહિતને સંતોષ થશે. હકની છ એકવચની હેય છે. તેમને છાતી અને ધર્મના ભેદભાવ નડતા નથી. તેઓ ભવભીર અને ગુણુપૂજક હોય છે. પ્રતિજ્ઞા મુજબ તેમની પાસે દીક્ષા લઈ યાજજીવ
યાકિની મહત્તા સુનુ” તરીકે પિતાને ઓળખાવે છે. પિતાના જ આવાસમાં નીચે ઊતરેલા મુનિઓ રાત્રે નલિની ગુલ્મ વિમાનના અધિકારને સ્વાધ્યાય કરે છે. તે સાંભળી ઊહાપોહ કરતાં કરતાં " પતે ત્યાંથી જ અવીને અહીં ઉત્પન્ન થયેલ છે'—એવું જાતિસ્મરણ જ્ઞાનથી જાણે છે, અવંતિ સુકુમાલ સવારે ગુરૂમહારાજને નલિની ગુમ વિમાનમાં ઉત્પન્ન થવાને ઉપાય પૂછે છે. દીક્ષા લઈને તે જ દિવસે મસાનમાં કાઉસગ્ય ધ્યાને રહે છે.
પૂર્વભવે કાંઈક વાંકું પડવાથી મરીને શિયાણ થયેલી પિતાની પૂર્વભવની પનીએ જ મરણાંત ઉપસર્ગ કર્યો. સંસારની સ્વાથી સગાઈ તે જુઓ ! પણ જેને જેની તાલાવેલી લાગે છે તે હું પાવા જા સાધવામિ ઉપગ-પરીસહે વખતે મનને મક્કમ કરે છે. એક કવિએ કહ્યું છે કે“કાને શબ્દ પડતા (આંખે રૂપ દેખતા–નાકેગધ આવના) તેતે અટકાવાયના કરી હિતુ ત્યાં રાગ ને (વ્યત્યાહાર કરે યતિ-રેકે,
આ સઝાયમાલામાં જે મહાનુભાવોની યશોગાથા છે તેઓ આપણી જ ટિના હતા પરંતુ “મનને જીતે જીત અને મનને હારે હાર' એ રીતે પાંચેય ઈદ્રિના વિષય કષા પ્રત્યક્ષ હોવા છતાં મન અને સમજણ ફેરવી નાખે તે ત્યાં રાગદેષ ન થાય. ચક્રવર્તિની ઋદ્ધિ સિદ્ધિ ભોગવવા છતાં જે ત્યાં અનાસક્ત ભાવ રહે તે ભરત ચક્રવતિની જેમ અલ્પ કેમ બંધ થાય અને પાપકર્મ ન કરવા છતાં નિરર્થક પાપના સંક૯પ વિકેટપ કરે તે તંદુલયા મચ્છની જેમ સાતમી